Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home India

કોવિડ વિરુદ્ધ મોદી સરકાર ની ‘સુઆયોજિત લડત’ એ ભારતને ભૂગર્ભમાં ધકેલી દીધું

jansad by jansad
September 12, 2020
in India, Politics
0
મોદી સરકાર

ફોટો: સોસીયલ મીડિયા

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાહુલ ગાંધી દેશમાં એક મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવ્યા છે. કોરોના મહામારીમાં ફસાયેલા નાગરિકોની મદદ હોય કે પછી સરકારને સલાહ આપવાની વાત હોય દરેકમાં રાહુલ ગાંધી દ્વારા નોબેલ પારિતોષિક વિજેતા તેમજ અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા વિચારણા બાદ સરકારને સલાહ આપી રહ્યા છે પરંતુ તેમની તમામ પ્રવૃત્તિને રાજકિય રંગ આપીને સત્તાપક્ષ અવગણના કરી રહી છે પરંતુ તેમણે જે સલાહ આપી હતી તેનું મોદી સરકાર આડકતરી રીતે પાલન કરી રહી છે. રાહુલ ગાંધી દ્વારા સૌથી પહેલા કોરોના મહામારી સામે પગલાં લેવાનું કહ્યું હતું પરંતુ સરકાર દ્વાર મોડા પગલાં લેવામાં આવ્યા હતા તેમજ શરૂઆતથી જ રાહુલ ગાંધી દ્વારા કોરોના ટેસ્ટિંગ વધારવા પર ભાર આપવાનું કહી રહ્યા હતા.

મોદી સરકાર, પ્રધાનમંત્રી, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

રાહુલ ગાંધી શરૂઆતથી જ કહેતા આવ્યા હતા કે લોકોને ડાયરેકટ કેશ મારફતે તેમના ખાતાંમાં મોદી સરકાર રોકડ રકમ આપે અને લોકોને આ મહામારી સાથે મહામંદીમાંથી બહાર લાવવા માટે મદદ કરવી જોઈએ પરંતુ સરકારના કેટલાક નેતાઓ દ્વારા રાહુલ ગાંધીની દરેક વાતને હાશયસ્પદ બનાવવામાં આવે છે અને તેમની અવગણવા કરવામાં આવે છે પરંતુ આડકતરી રીતે મોદી સરકાર કેટલાક સૂચનો તો વિપક્ષના નેતાઓના માને છે. જેમાં પી. ચિદમ્બરમના 9 સુત્રીય કાર્યક્રમની વાત હોય કે રાહુલ ગાંધી ના કોરોના ટેસ્ટિંગ વધારવાની વાત હોય.

દિલ્લીમાં કેજરીવાલ, મોદી સરકાર,
ફોટો સોશિયલ મીડિયા

રાહુલ ગાંધીની વાતને વધારે બળ ત્યારે મળ્યું જ્યારે ઇન્ફોસિસના સ્થાપક એન. આર. નારાયણમૂર્તિએ પણ કોરોના મહામારીને કારણે દેશનો જીડીપી વિકાસ સ્વતંત્રતા પછીનો સૌથી ઓછો રહેવાનો ભય વ્યક્ત કર્યો. રાહુલ ગાંધી દ્વારા ઇન્ફોસિસના સ્થાપક એન. આર. નારાયણમૂર્તિ ના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે મોદી હૈ તો મુમકીન હૈ. રાહુલ ગાંધી દ્વારા રઘુરામ રાજન, અમર્ત્ય સેન, મનમોહનસિંહ અને પી. ચિદમ્બરમ જેવા અર્થશાસ્ત્રીઓ પાસેથી દેશને આર્થિક રીતે મજબૂત કરવા માટેના સલાહ સૂચનો મોદી સરકાર સુંધી પહોંચાડવામાં આવી રહ્યા છે પરંતુ તેના પર રાજનીતિ થાય છે.

મોદી સરકાર, મનમોહન સિંહ, ચિદમ્બરમ, manmohan singh, chidambaram
ફોટો સોશિયલ મીડિયા

રાહુલ ગાંધી પ્રવાસી શ્રમિક હોય, લઘુ ઉદ્યોગ હોય કે મધ્યમવર્ગીય લોકો હોય કે દેશની આર્થીક સ્થિતિ હોય આ તમામ ના પ્રશ્ને સરકાર પર હમલાવર બની રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક ટ્વીટ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે જેમાં તેમણે છે કહ્યું કે, કોવિડ વિરુદ્ધ મોદી સરકારની ‘સુઆયોજિત લડત’ એ ભારતને ભૂગર્ભમાં ધકેલી દીધું છે: (1). 24% ની ઐતિહાસિક જીડીપી ઘટાડો (2). 12 કરોડ લોકોની નોકરીઓ છૂટી ગઈ (3). 15.5 લાખ કરોડની વધારાની તાણ લોન (4). વૈશ્વિક સ્તરે સૌથી વધુ દૈનિક કોવિડ કેસો અને મૃત્યુ. પરંતુ GOI અને મીડિયા માટે ‘સબ ચાંગા સી’.

Modi Govt’s ‘well-planned fight’ against Covid has put India in an abyss of:

1. Historic GDP reduction of 24%
2. 12 crore jobs lost
3. 15.5 lac crores additional stressed loans
4. Globally highest daily Covid cases & deaths.

But for GOI & media ‘sab changa si’.

— Rahul Gandhi (@RahulGandhi) September 12, 2020

રાહુલ ગાંધી દ્વારા મીડિયા અને મોદી સરકાર બંને ને આડે હાથ લીધા હતા. દેશની અર્થવ્યવસ્થા કોરોના મહામારી પહેલા થી જ કથળતી દશામાં માં હતી અને કોરોના મહામારીમાં સરકાર દ્વારા આડેધડ નિર્ણયો અને ગેરવહીવટને કારણે દેશનો જીડીપી -૨૩.૯% થઇ ગયો છે. દેશમાં બેરોજગારીનું પ્રમાણ પણ વધી ગયું છે તેમજ કેટલાય નાણા ઉદ્યોગો પણ બંધ થઇ ગયા છે તેવું પણ અર્કારી અન્કડા પરથી કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ જો મોદી સરકાર હજુ પણ કોઈ અસરકારક પગલા નહિ લે તો દેશની આર્થીક સ્થિતિ વધારે કથળતી જશે.

મોદી સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

બીજી તરફ moodys એ પણ ભારતીય અર્થવ્યવસ્થાની હાલતને ગંભીર ગણાવી છે. Moody’sએ કહ્યું કે અર્થવ્યવસ્થા અને નાણાં પ્રણાલીમાં મોટા દબાણના કારણે દેશની નાણાંકીય મજબૂતીમાં ઘટાડો આવી શકે છે. તેનાથી શાખ પર દબાણ વધી શકે છે. મૂડીઝે કહ્યું કે તેનું અનુમાન છે કે 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં 11.5 ટકાનો ઘટાડો આવશે. આ પહેલાં એક વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 10.5 ટકાનો ઘટાડાનું અનુમાન કર્યું છે. રેટિંગ એજન્સીઓ ક્રિસિલ અને ઈન્ડિયા રેટિંગ્સે ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં ક્રમશઃ 9 ટકા અને 11.8 ટકાના ઘટાડાનું અનુમાન કર્યું છે.

આ પણ વાંચો

  • સીઆર પાટીલ આવ્યા બાદ પાર્ટીમાં બીજું મોટું ભંગાણ!
  • નેતા એ જ પાર્ટી પર લગાવ્યા ગંભીર આરોપ! આ નેતાને દુર કરવા આપ્યું અલ્ટીમેટમ!
  • રાજકોટમાં રાજકિય ભૂકંપ પર ઇન્દ્રનીલ રાજ્યગુરુ ની ભાજપને ગર્ભિત ચેતવણી!
  • કોણ હાર્દિક પટેલ? પૂછનાર સીઆર પાટીલને 13 દિવસમાં જ હાર્દિકે બતાવ્યું પાણી.
  • હાર્દિક પટેલ આવી રીતે પાડ્યું પાટીલની ગેરહાજરીમાં મુખ્યમંત્રીના ગઢમાં ગાબડું! જાણો
  • ટ્રમ્પ માટે રાતોરાત સ્ટેડિયમ રોડ રસ્તા બને ખેડૂત ને નુકશાન વળતર માટે રાહ જોવાની?
  • ભાજપ કાર્યકરે સીઆર પાટીલને ફોન કરી કહ્યું કોંગ્રેસવાળા હેરાન કરે છે! પાટીલે આપ્યો જવાબ!
  • ગુજરાત ભાજપ ત્રણ ફાડીયામાં વહેંચાયું? આયાતીઓનો જમાવડો ભાઉની નારાજગી?
  • પ્રધાનમંત્રી મોદી ની સલાહ અવગણીને ગુજરાત ભાજપ અધ્યક્ષ પસ્તાઈ રહ્યા હશે!
  • કોંગ્રેસ ધારાસભ્યોએ ભાજપના નાકમાં કર્યો દમ! પાટીલ ભાઉની ચિંતામાં વધારો!
  • પાટીદાર ક્રાંતિ દિવસે હાર્દિક પટેલ ની મોટી જાહેરાત! યુવાનોને કર્યું આહવાન…જાણો!
  • ગુજરાત ભાજપ માં ભંગાણ! કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા નેતા 16 વર્ષે કોંગ્રેસમાં પાછા ફર્યા!
  • લો હવે તો રાહુલ ગાંધી એ પણ કહ્યું મોદી હૈ તો મુમકીન હૈ! જાણો!

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Tags: breaking newsCoronaEconomyGujarat Samachargujaratigujarati india newsgujarati newsgujarati samacharHowdy ModiIndiaindia newsIndian economyjansadJansad gujaratjansad gujaratijansad gujarati newsJansad Indiajansad india newsjansad live newsJansad newsjansad news GujaratJansad PoliticsJansad SamacharModimodi governmentmodi sarkarnarendra modinewsnews gujaratinews gujarati indianews indiaOnline Gujarati NewsOnline Gujarati SamacharPM ModiPM Narendra ModiPolitical newsRahulrahul gandhirahul jacketsamacharsamachar Gujarattop breaking newsઅર્થવ્યવસ્થાઅર્થશાસ્ત્રીગાંધીગુજરાતગુજરાતીગુજરાતી ન્યુઝગુજરાતી લાઈવ ન્યુઝજનસદજનસદ ગુજરાતજનસદ ગુજરાતીજનસદ ગુજરાતી સમાચારજનસદ ન્યુઝજનસદ ન્યુઝ ગુજરાતજનસદ રાજકારણજનસદ સમાચારનરેન્દ્ર મોદીન્યુઝ ગુજરાતન્યુઝ ગુજરાતીપીએમ મોદીપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીપ્રધાનમંત્રી મોદીભારતભારતમાં કોરોનામોદીમોદી સરકારરાજકારણરાહુલરાહુલ ગાંધીરાહુલ જેકેટવડાપ્રધાન મોદીહાઉડી મોદી
Previous Post

સીઆર પાટીલ આવ્યા બાદ પાર્ટીમાં બીજું મોટું ભંગાણ!

Next Post

સંજય રાઉત હવે છેલ્લે સુંધી લડી લેવાના મૂડમાં! આપ્યું મોટું નિવેદન! જાણો!

jansad

jansad

Next Post
સંજય રાઉત

સંજય રાઉત હવે છેલ્લે સુંધી લડી લેવાના મૂડમાં! આપ્યું મોટું નિવેદન! જાણો!

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.