મંગળ ની મીન રાશિમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર થશે છપ્પરફાડ ધનવર્ષા!

જ્યોતિષીય સંશોધનો અને માન્યતાઓ ગણતરી મુજબ ભુમિપુત્ર મંગળ 18 મહિના બાદ નભ મંડળની બાર રાશિઓ માંથી એક એવી મીન રાશિમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. મંગળ નું ગોચર ત્રણ રાશિઓ ના લોકો માટે શુભાશુભ સમય લઈને આવ્યું છે.
લાલ ગ્રહ મંગળ આગામી એપ્રિલ મહિનામાં મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. જેના કારણે કેટલીક રાશિઓ માટે સ્થાયી સંપત્તિ ખરીદવાના યોગ બની રહ્યા છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ભુમિપુત્ર મંગળ શુભ સમાચાર લઈને મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે.
હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહો સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.
કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓમાં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે.
પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ કે યુતિ રચે છે જેની અસર જાહેર જીવન અને દેશ દુનિયામાં વસતા દરેક મનુષ્ય પર થાય છે.
- થઈ જાઓ તૈયાર સૂર્ય અને શનિ બનાવશે મહા શક્તિશાળી યોગ! ત્રણ રાશિના લોકોના થશે દરેક સપના પુરા!
- શનિદેવ ની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બુધની ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોને કરીદેશે માલામાલ!
- બની રહ્યો છે દુર્લભ મહાલક્ષ્મી રાજયોગ! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી ચાર હાથે કરશે ધનવર્ષા!
- દેવતાઓના ગુરુ થશે માર્ગી! ત્રણ રાશિના લોકો માટે શાનદાર સમય! ચારે બાજુથી આવશે શુભ સમાચાર!
- શુક્ર કરશે શનિદેવના નક્ષત્રમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર કરશે અઢળક ધનવર્ષા!
મિથુનઃ મંગળનું રાશિ પરિવર્તન તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તમારી રાશિથી કર્મ ઘરમાં આ સંક્રમણ થવાનું છે. તેથી, કાર્ય અને વ્યવસાયમાં પ્રગતિ થશે અને તમારી નાણાકીય બાજુ મજબૂત રહેશે.
લાંબા સમયથી આપેલા પૈસા પાછા મળવાની આશા છે. જે લોકો બેરોજગાર છે તેમને નોકરીની નવી તકો મળી શકે છે. તેમજ આ સમયે બિઝનેસમેનને સારા ઓર્ડર મળી શકે છે. આ સમયે તમે તમારા વ્યવસાયનો વિસ્તાર પણ કરી શકો છો.
આ ઉપરાંત, જો તમારી કારકિર્દી અને કામ રમતગમત, પોલીસ, આર્મી, મેડિકલ અને એન્જિનિયરિંગ સાથે સંબંધિત છે, તો આ સમય તમારા માટે સારો રહેવાનો છે. ઘર કે મકાન બનવવાનું વિચારી રહ્યા હોવ તો આ સમયમાં પૂર્ણ થશે.
કર્કઃ કર્ક રાશિના લોકો માટે મંગળનું સંક્રમણ શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ રાશિ પરિવર્તન તમારી રાશિથી નવમા ભાવમાં થવાનું છે. તેથી, આ સમયે ભાગ્ય તમારી તરફેણ કરી શકે છે.બાકી રહેલા કામમાં તમને સફળતા મળી શકે છે.
કોર્ટ સંબંધિત કોઈપણ બાબત તમારા પક્ષમાં આવી શકે છે. આ સમયે તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. તમે કોઈપણ ધાર્મિક કે શુભ કાર્યક્રમમાં પણ ભાગ લઈ શકો છો. જો ભાગ્ય તમારો સાથ આપે તો તમને સરકારી યોજનાઓનો લાભ મળશે.
વૃશ્ચિક: મીન રાશિમાં મંગળનો પ્રવેશ વૃશ્ચિક રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે મંગળ તમારી રાશિનો સ્વામી છે. તેમજ મંગળ ગ્રહ તમારી રાશિથી પાંચમા ભાવમાંથી પસાર થશે.
આ સમયે તમને તમારા બાળક સાથે સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો સારા રહેશે અને તમને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ પડશે. અટવાયેલા પૈસા પાછા આવશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
- થઈ જાઓ તૈયાર સૂર્ય અને શનિ બનાવશે મહા શક્તિશાળી યોગ! ત્રણ રાશિના લોકોના થશે દરેક સપના પુરા!
- શનિદેવ ની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બુધની ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોને કરીદેશે માલામાલ!
- બની રહ્યો છે દુર્લભ મહાલક્ષ્મી રાજયોગ! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી ચાર હાથે કરશે ધનવર્ષા!
- દેવતાઓના ગુરુ થશે માર્ગી! ત્રણ રાશિના લોકો માટે શાનદાર સમય! ચારે બાજુથી આવશે શુભ સમાચાર!
- શુક્ર કરશે શનિદેવના નક્ષત્રમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર કરશે અઢળક ધનવર્ષા!