Religious

રાજકુમાર બુધ થવા જઈ રહ્યા છે વક્રી! ત્રણ રાશિના લોકો પર કરશે છપ્પરફાડ ધનવર્ષા!

રાજકુમાર બુધ મેષ રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે. જે કેટલીક રાશિઓ માટે શુભાશુભ સમય લઈને આવી રહ્યા છે. રાજકુમાર બુધ 2 એપ્રિલે મેષ રાશિમાં વક્રી થશે. બુધ વક્રી થતાં જ કેટલીક રાશિઓના લોકો માટે ફાયદો થશે. વ્યાપાર ધંધામાં તેજી આવી શકે છે.

હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ  વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહો સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.

કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓમાં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે. 

પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ કે યુતિ રચે છે જેની અસર જાહેર જીવન અને દેશ દુનિયામાં વસતા દરેક મનુષ્ય પર થાય છે.

કર્કઃ બુધની વક્રી ગતિ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે બુધ તમારી રાશિથી કર્મ ગૃહમાં વક્રી થવાના છે. આ સમયે તમને કામ અને વ્યવસાયમાં મોટી સફળતા મળી શકે છે. તમારું સામાજિક વર્તુળ પણ વધશે અને તમે બીજાને મદદ કરવા તૈયાર રહેશો.

આ સમયે બેરોજગાર લોકોને નોકરીની નવી તકો મળી શકે છે. ઉપરાંત, જેઓ નાના વેપારીઓ છે તેઓને આ સમયે અણધાર્યો નાણાકીય લાભ થઈ શકે છે. આ સમયે તમને તમારા પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને અચાનક ધનલાભન મજબૂત ઓહ બની રહ્યા છે.

સિંહ: બુધની વક્રી ગતિ સિંહ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી નવમા ભાવમાં વક્રી થશે. આ સમયે ભાગ્ય તમારા પક્ષમાં હોઈ શકે છે. ઉપરાંત, વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સરળતાથી સારો નફો મળશે.

તેઓ કોઈપણ અન્ય વ્યવસાયમાં પણ રોકાણ કરી શકે છે. આ સમયે, તમારા અટકેલા કામ પૂર્ણ થશે. તમે કોઈપણ ધાર્મિક કે શુભ કાર્યક્રમમાં પણ ભાગ લઈ શકો છો. આ સમયે, તમે કાર્ય-વ્યવસાય સંબંધિત કારણોસર દેશ અને વિદેશમાં પણ મુસાફરી કરી શકો છો.

મીનઃ બુધની વક્રી ગતિ તમારા માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે તમારી ગોચર કુંડળીના બીજા ભાવમાં બુધ ગ્રહ વક્રી થવાના છે. તેથી, આ સમયે તમને અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના છે.

સાથે જ, ભાગ્યના સાથથી તમારા અધૂરા કામ પૂરા થશે અને તમારા અટકેલા પૈસા પણ પાછા મળી જશે. સાથે જ બિઝનેસમેનને લોનના પૈસા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન, સંબંધોમાં સુધારો થશે અને તમામ પ્રકારની ગેરસમજણો દૂર થશે.

તેમજ તમારી રાશિથી ચોથા અને સાતમા ઘરનો સ્વામી ગ્રહ બુધ છે. તેથી, તમે આ સમયે વાહન અથવા મિલકત ખરીદી શકો છો. સંતાન સંબંધિત સમસ્યાનો અંત આવશે. સ્થાવર જંગમ મિલકત ખરીદવાના મજબૂત યોગ રચાઈ રહ્યા છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!