Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home Gujarat

ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ કર્યો કુંવરજી પર કટાક્ષ તો અવચર નાકીયા અને કોંગ્રેસ માટે કહ્યું કંઇક આવું!

jansad by jansad
December 6, 2018
in Gujarat, Politics, Rajkot, Social Media Buzz
0
ઇન્દ્રનીલ રાજ્યગુરુ

ફોટો: સોસીયલ મીડિયા

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઇન્દ્રનીલ રાજ્યગુરુ જે કોંગ્રેસના સિનિયર નેતા ગણાતા હતા તેમણે ગત ગુજરાત વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું હતું. કહેવાય છે કે કુંવરજી બાવાળીયા સાથેના મતભેદ મનદુઃખને કારણે ઇન્દ્રનીલ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ વાત માત્ર કુંવરજી અને ઇન્દ્રનીલ વચ્ચે રહી નથી પરંતુ જગ જાહેર થઇ ગઈ છે કે ઇન્દ્રનીલ અને કુંવરજી વચ્ચે ખટરાગ જે સમાચાર આવતા હતા એ મીડિયાની ઉપજ નહિ પરંતુ હકીકત હતી.

ઇન્દ્રનીલ રાજ્યગુરુ જ્યાં સુંધી પાર્ટીમાં હત ત્યાં સુંધી પાર્ટીના દેકોરામને કારણે ક્યારેય જાહેરમાં પોતાના મતભેદ મનભેદ લોકો સમક્ષ મુક્યા ન હતા અને હાલ પણ તેઓ પોતાના સ્વભાવ મુજબ કોઈ વિરુદ્ધ ખરાબ ના બોલવાના કારણે જનતામાં લોકપ્રિય છે. હાલમાં જ જયારે જસદણની પેટા ચુંટણી યોજવા જી રહી છે ત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા પોતાની હૈયા વરાળ લોકો સમક્ષ ઠાલવી.

રાજ્યગુરુએ કુંવરજીભાઈ પર કટાક્ષ કરતાં જણાવ્યું કે, કુંવરજીભાઈના ફેસબુક પર તેમને પોસ્ટ મૂકી હતી કે, ભાજપને મત આપવાને બદલે મારી આંગળી કાપી નાખીશ, હવે કુંવરજીભાઈ તમે તમારી આંગળી કાપી નાખી છે કે તમે ખુદને મત નથી આપવાના?? જેવા આક્ર પ્રહાર સાથે વેધક સવાલ કર્યા હતા.

વધુમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ ઉમેર્યું કે, તમે બંને માંથી કોઈને મત આપવા માંગતા ના હોવ તો નોટાને આપી આવજો, જો નોટના મત વધી જશે તો આમાંથી એકેય ફરી ઉભો ની રહી શકે. આમતો બંને બાજુ સરખા છે અને મને ના ફાવ્યું એટલે હું કોંગ્રેસમાંથી બહાર આવી ગયો. પરંતુ જો મારી સલાહ મુજબ તો, તમારે કોને મત આપવો એ તમારો અંગત પ્રશ્ન છે પણ જો મારું માનો તો ભાજપ કરતા કોંગ્રેસની વિચારધારા સારી છે અને એના લીધે જ દેશ ટકી રહ્યો છે. તમે બેજ પક્ષ માંથી કોઈને મત આપવા માંગતા હોવ તો એ મારા મુજબ અવચર નાકીયા ને આપજો. અવચર ભાઈ નેક માણસ છે અને બીજી બાજુ સામે ભ્રષ્ટાચારી છે એટલે સમજી વિચારીને આપજો.

ઉલ્લેખનીય છે કે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા રાજકોટ અને તેના આજુબાજુના વિસ્તારમાં, તેમને વિધાન ચુંટણીમાં મળેલી હાર પછી પોતાનો જનાધાર પાછો મેળવવા માટે ખુબજ પ્રયત્નો કરી રહ્યા છે. અને લોકોના દિલમાં પોતાનું સ્થાન પાછુ મેળવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે અને કોઈ પણ પાર્ટીના નામ કે સિમ્બોલ વગર ગામડે ગામડે લોક ડાયરો અને ખાટલા સભા યોજી રહ્યા છે. ત્યારે હાલ જસદણની પેટા ચુંટણીમાં જસદણમાં ધામા નાખ્યા છે અને ખુલીને કુંવરજી બાવળિયા વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે.

Tags: Avsar NakiyaBJPCongressindranil rajyagurujansadKuvarji Bavliyaઅવચર નાકીયાઅવસર નાકીયાઇન્દ્રનીલ રાજ્યગુરુકુવરજી બાવળિયાકોંગ્રેસગુજરાતજનસદજસદણપેટા ચુંટણીભાજપ
Previous Post

જસદણ ભાજપમાં પડ્યા ગાબડા, આ મોટા નેતા જોડાયા કોંગ્રેસમાં

Next Post

સર્જીકલ સ્ટ્રાઈક ને લઈને રીટાયર્ડ જનરલ હુડ્ડાના નિવેદન પર ઘમાસાન જાણો શું કહ્યું!

jansad

jansad

Next Post
સર્જીકલ સ્ટ્રાઈક

સર્જીકલ સ્ટ્રાઈક ને લઈને રીટાયર્ડ જનરલ હુડ્ડાના નિવેદન પર ઘમાસાન જાણો શું કહ્યું!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.