ભાનુશાળી મુદ્દે સરકાર સાથે પોલીસને આડે હાથ લેતા વિપક્ષનેતા પરેશ ધાનાણી

ભાનુશાળી મુદ્દે સરકાર સાથે પોલીસને આડે હાથ લેતા વિપક્ષનેતા પરેશ ધાનાણી ગાંધી સરદારના ગુજરાતમાં નિર્ભયાઓનું ભાજપના આગેવાનોજ ચીર હરણ કરી રહ્યા છે ત્યારે સરકારે આરોપીઓને દાખલારૂપ સજા આપવી જોઈએ તેના…

jansad

સાણંદ શહેરની જે.ડી.જી. કન્યા વિધાલયમાં સાણંદ હેલ્થ ટીમ દ્વારા સો ટકા ઓરી-રુબેલા રસીકરણની કામગીરી કરાઇ

સાણંદ શહેરની જે.ડી.જી. કન્યા વિધાલયમાં સાણંદ હેલ્થ ટીમ દ્વારા સો ટકા ઓરી-રુબેલા રસીકરણની કામગીરી કરાઇ. અત્યાર સુધીમાં સાણંદ તાલુકામાં 20705 જેટલા બાળકોને રસીથી રક્ષીત કરવામાં આવેલ છે, બાકી રહેતા બાળકોને…

jansad

ફિલ્મ અભિનેત્રી અને કોંગ્રેસ નેતા નગમાં મોરારજી એ રાહુલ ગાંધીનાં આંખ મારવા પર આપ્યું નિવેદન કહ્યું એમાં કશુંય ખોટું નથી, જો હું આંખ મારું તો!

રાહુલ ગાંધીએ આંખ મારી એમાં કશુંય ખોટું નથી જો હું આંખ મારું તોઃ નગમાં કોંગ્રેસ નેતા અવિશ્વાસ દરખાસ્ત સમયે રાહુલ ગાંધીએ સંસદને સંબોધ્યું હતું. એ સમયે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર…

jansad

પીએમ મોદીના ઉદ્યોગપતિવાળા નિવેદન પર કોંગ્રેસ દ્વારા આકરી પ્રતિક્રિયા આપવામાં આવી

કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ પીએમ મોદી પર પલટવાર કરતા કહ્યું કે, "જે લોકો બેન્કિંગ ક્ષેત્રને બરબાદ કરીને એન્ટીગુઆ, લંડન જતા રહ્યા એમની જોડે ફોટો પડાવવા માટે પીએમ મોદીને જો કોઈ…

jansad

હાર્દિક પટેલનો હુંકાર સરકારથી જે થાય એ કરીલે મારાથી જે થશે એ હું કરી લઈશ

વિસનગર કોર્ટે રાયોટિંગ કેસમાં હાર્દિક પટેલ ને દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકાર્યા બાદ હાર્દિક પટેલે જમીન અરજી કરતા જામીન આપવામાં આવ્યા હતા. પરંતુ 2 વર્ષની સજા થતા હાર્દિક પટેલ…

jansad

પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને આપ્યું આવેદનપત્ર, પુર પીડિતોને તાત્કાલિક સહાય આપવા કર્યો અનુરોધ

ગુજરાતમાં ભારે વરસાદે તારાજી સર્જી છે ત્યારે વિપક્ષી નેતા પરેશ ધાનાણી એ મુખ્યમંત્રીને આવેદન પત્ર આપીને ઝડપી કામગીરી કરીને અસરગ્રસ્તોને બનતી તમામ મદદ કરવા માટે જણાવ્યું છે તેમજ ખેડૂતોના દેવાં…

jansad

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે પ્રધાનમંત્રી મોદી રાફેલ સોદાની હકીકત જાણે છે પણ જવાબ નઈ આપે!

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે ખાલી પ્રધાનમંત્રી મોદી જ રાફેલ સોદાની હકીકત જાણે છે પણ જવાબ નઈ આપે. રાફેલ લડાયક વિમાન સોદામાં અનિયમિતતાઓને લઈને મોદી સરકાર…

jansad

વહેલાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ જનસ્થિરતા પખવાડીયા સમાપન સમારંભ  યોજવામા આવ્યો

અમદાવાદ જિલ્લાના નવ તાલુકાના ચાલીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં તા. ૧૧મી જુલાઇ થી તા. ૨૪મી જુલાઇ સુંધી વિશ્વ જનસ્થિરતા પખવાડીયાની ઉજવણી જિલ્લા વિકાસ અધીકારી અરુણ મહેશ બાબુ તથા મુખ્ય જિલ્લા…

jansad

કોંગ્રેસે પીએમ મોદી અને રક્ષા મંત્રીના વિરુદ્ધ વિશેષાધિકારની નોટિસ આપી

કોંગ્રેસે પીએમ મોદી અને રક્ષા મંત્રીના વિરુદ્ધ વિશેષાધિકારની નોટિસ આપી. કોંગ્રેસે પીએમ મોદી અને રક્ષામંત્રી નિર્મલા સીતારામનની વિરુદ્ધમાં મંગળવારે લોકસભામાં વિશેષાધિકાર ભંગની નોટિસ આપી છે. કોંગ્રેસનો આરોપ છે કે, રાફેલ…

jansad

મધ્યપ્રદેશમાં ભાજપને જબરદસ્ત ઝટકો, પંચમઢી પરિષદની ચુંટણીમાં ભાજપના સુપડા સાફ, ૭ માંથી ૬ સીટ કોંગ્રેસે કરી કબ્જે ભાજપને ૧ થી સંતોષ માનવો પડ્યો.

મધ્યપ્રદેશમાં વિધાનસભા ચુંટણી નજીક છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે એક પછી એક માઠા સમાચાર આવતા જાય છે. પંચમઢી છાવણી પરિષદની ચુંટણીમાં કોંગ્રેસે ૭ માંથી ૬ સીટ જીતી લીધી છે.…

jansad