અમદાવાદ જિલ્લામાં ઓરી-રુબેલાના રસીકરણ અભિયાનનો શુભારંભ, અમદાવાદ જીલ્લા પંચાયતના પ્રમુખ અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીએ કરાયો શુભારંભ

અમદાવાદ જિલ્લા પંચાયત  દ્રારા બાવળા તાલુકાના કાવીઠા પ્રાથમિક આારોગ્ય કેન્દ્રના સેવા વિસ્તારના સાલજડા પ્રથમિક શાળા ખાતે ઓરી અને રુબેલા રોગ વિરોધી રક્ષણ આપવા માટે રસી આપવાનો શુભઆરંભ કરાયો. સમગ્ર અમદાવાદ…

jansad

પીએમ નરેન્દ્ર મોદીની વાણી વડાપ્રધાન પદની ગરિમાને લાંછન લગાડે તેવી : કોંગ્રેસ પ્રવક્તા

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પીએમ મોદી ની ઝાટકણી કાઢતાં પીએમ મોદીને જૂઠ્ઠાઓના સરાદાર અને ધૃતરાષ્ટ્ર ગણાવ્યા હતા. પીએમ મોદી પર પલટવાર કરતા કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે, પીએમ મોદી…

jansad

સુબ્રમણ્યમ સ્વામીએ ફરી છેડ્યો વિવાદનો મધપૂડો, રામમંદિર અને અમદાવાદ માટે કરી આવી માંગણી!!

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠનેતા સુબ્રમણ્યમ સ્વામી અમદાવાદની ઊડતી મુલાકાતે હતા અને આ દરમિયાન સુબ્રમણ્યમ સ્વામીએ  વિવાદનો મધપૂડો છેડ્યો છે. આમતો સ્વામી વિવાદાસ્પદ નિવેદન બાજી કરવામાં માહેર છે. તેમના આવા નિવેદનોથી હંમેશા…

jansad

સુપરસ્ટાર રજનીકાંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના આ ફોર્મ્યુલાનું કર્યું સમર્થન

એકબાજુ જ્યારે દક્ષિણ ભારતની લગભગ બધીજ પાર્ટી નરેન્દ્ર મોદીના વન ઇન્ડિયા વન ઇલેક્શનની યોજનાનો વિરોધ કરી રહી છે, ત્યારે બીજીબાજુ રાજનીતિમાં હમણાંજ આવેલા સુપરસ્ટાર રજનીકાંતે આ ફોર્મ્યુલાનું સમર્થન કર્યું છે.…

jansad

મારા પિતા ભારત દેશની સેવા માટે જીવ્યા અને મૃત્યુ પામ્યા, કોઈ “સેક્રેડ ગેમ” તે હકીકત બદલી શકશે નહિ : રાહુલ ગાંધી

રાહુલ ગાંધી એ આપ્યું નિવેદન નેટફ્લિક્ષની વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સ દ્વારા ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી પર 'અપમાનજનક' ભાષા અને સંવાદનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના પર કોંગ્રેસ મુખ્યાલય પર…

jansad

શંકરસિંહ બાપુએ કરી મોટી જાહેરાત અને પુત્ર મહેન્દ્રસિંહને આપ્યું એક સપ્તાહનું અલ્ટીમેટમ

શંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહ ભાજપ માં જોડતા બાપુએ આપ્યું અલ્ટીમેટમ લોકસભાની ચુંટણીમાં ફરી 26 સીટ જીતવાના ઈરાદા સાથે ભાજપે પહેલા કોંગ્રેસના દિગ્ગજ ગણાતા કોળી નેતા કુંવરજી બાવાળીયાનું પોલિટિકલ શોર્ટ મારીને…

jansad

ગુજરાતના રાજકારણમાં આવ્યો ભૂકંપ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર જોડાયા ભાજપમાં

ગુજરાતના રાજકારણમાં ભૂકંપ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના ધારાસભ્ય રહી ચુકેલા મહેન્દ્રસિંહ વાઘેલા અષાઢી બીજ રથયાત્રાના દિવસે જ ભાજપમાં જોડાયા છે અને ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. પાર્ટી દ્વારા …

jansad

સ્વચ્છ ટ્વિટર અભિયાનમાં દેશ વિદેશના નેતા, અભિનેતા અને સેલીબ્રીટીની ખુલ્લી પડી પોલ

ટ્વિટર દ્વારા સાત કરોડ જેટલા ફોલોવર્સ સસ્પેન્ડ કરાયા માઈક્રો બ્લોગીંગ સાઈટ ટ્વિટર દ્વારા સાત કરોડ જેટલા ફોલોવર્સ સસ્પેન્ડ કરાયા  ઇનએક્ટિવ, બ્લોક બોટ અને ફેક ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્વચ્છ…

jansad

અમદાવાદ જીલ્લામાં વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના નાનોદરા પ્રા.આ.કેન્દ્ર ખાતે વિશ્વ જન સ્થિરતા ખવાડીયાની ઉજવણી અંતર્ગત અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિહ ચૌહાણના પ્રમુખ સ્થાને મહીલા સેમીનાર યોજવામા આવ્યો હતો. જે મહિલા સેમીનાર માં…

jansad

સૌરાષ્ટ્ર દક્ષિણમાં મેઘતાંડવ, ૧૦૦ ગામ સંપર્ક વિહોણા ૨૨ લોકોના મોત, મુખ્યમંત્રી રથયાત્રાની વ્યવસ્થામાં વ્યસ્ત!

સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા તાંડવ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રને બાનમાં લીધું હોય એમ જળબંબાકાર થઇ ગયું છે. ચારે બાજુ પાણી જ પાણી. ગઈ કાલ ગુરુવારે મેઘરાજાએ…

jansad