લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ જીતી શકે છે ગુજરાતમાં ૨૬ માંથી ૧૬ બેઠકો
આમ તો ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ જેટલી સીટ જીતશે એટલો નફો એટલો વકરો કહેવાત પરંતુ હવે ૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણીમાં મોટાપાયે બેઠકો મળવાને કારણે કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં આશાઓ…
ગાંધી જયંતીના દિવસે હાર્દિક પટેલ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની શરૂઆત
પાટીદાર નેતા અને પાટીદાર અનામત આંદોલનના યુવાન ક્રાંતિકારી લડવૈયા હાર્દિક પટેલ ફરી આંદોલનના માર્ગે છે. હાર્દિક પટેલ દ્વારા હજુ ગયા મહિને જ અન્ન જળનો ત્યાગ કરીને આંદોલન કરવામાં આવ્યું હતું…
ગાંધી જયંતી ના દિવસે સેવાગ્રામથી કોંગ્રેસ અધ્યક્ષની “ગાંધીગીરી”
હાલ રાહુલ ગાંધી મધ્યપ્રદેશ માં જબરદસ્ત પ્રચાર કરી રહ્યા છે અને ત્યાં પણ રાહુલ ગાંધીને અપાર જનસમર્થન મળી રહ્યું છે તે જોતા પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓમાં ઉત્સાહનો વધારો થયો છે.…
ચાર વર્ષમાં મોદી સરકારે વસુલ્યો કોંગ્રેસ સરકાર કરતા વધારે ટેક્ષ! વાંચો રવીશ કુમારનું રસપ્રદ વિશ્લેષણ
મોદી સરકારે તેમના ચાર વર્ષના શાસન દરમિયાન દસ વર્ષના યુપીએ સરકારના શાસન કરતા વધારે એક્સાઇઝ ડ્યુટી પેટ્રોલ ડીઝલ દ્વારા જનતા પાસેથી ચુસી લીધી.. તેલની વધતી કિંમત પર પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર…
પાટીદાર નેતા હાર્દિકની મુલાકાતે આવી શકે છે કોંગ્રેસના આ દિગ્ગજ નેતા, ઉપવાસ છાવણીએ ચાલી રહી છે તૈયારી
પાટીદાર નેતા હાર્દિક પટેલને મળી રહ્યું છે દેશના ખૂણે ખૂણેથી જનસમર્થ દેશના ટોચના નેતાઓથી માંડીને સંતો મહંતો લઇ રહ્યા છે મુલાકાત પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને યુવા ક્રાંતિકારી હાર્દિક પટેલ…
હાર્દિક પટેલને મળ્યા બાદ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું, હાર્દિક જનઅધિકાર માટે લડી રહ્યો છે, તેને કોંગ્રેસ પાર્ટીનું સમર્થન છે
હાર્દિક જનઅધિકાર માટે લડી રહ્યો છે, તેને કોંગ્રેસ પાર્ટીનું સમર્થન છે : કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા હાર્દિક પટેલના ઉપવાસનો આજે આઠમો દિવસ છે. બે દિવસ થી હાર્દિક પટેલે પાણી પીવાનું…
હાર્દિક પટેલ જળ ગ્રહણ કર્યું, સરકાર માટે સારા અને ખરાબ બંને સમાચાર વાંચો કેમ!
પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને યુવા ક્રાંતિકારી હાર્દિક પટેલ છેલ્લા આઠ દિવસથી ભાજપ સરકાર સમક્ષ પાટીદાર સહીત સવર્ણ સમાજને અનામત અને ખેડૂતોને દેવામાફીની માંગણી સાથે આમરણાંત ઉપવાસ પર બેઠો છે.…
વાહનોની HRPS નંબર પ્લેટની મર્યાદાને લઈને આવ્યા ખુબજ મહત્વના સમાચાર
રાજ્ય સરકારે હાઈસિક્યોરિટી નંબર પ્લેટની કામગીરીને રીવ્યુ કરી છે અને મુદતમાં ફરી એક વખત વધારો કર્યો છે. જૂના વાહનોમાં હાઈસિક્યોરિટી નંબર પ્લેટ લગાવાવની મુદત હોવી સરકારે 31 ડિસેમ્બર 2018 સુધી…
રાહુલ ગાંધીએ મોદી સરકારને નોટબંધી અને રાફેલ સોદા મુદ્દે ઘેરીને લગાવ્યા ગંભીર આરોપ
નોટબંધી અને રાફેલ સોદા પર ગુરુવારે એ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર હુમલો કરતા કહ્યું કે, પીએમ મોદીએ જાણી જોઈને કેટલાક ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો…
સુબ્રમણ્યમ સ્વામીએ એવું તો શું કર્યું કે ભારતનું વર્ષોથી સાથી મિત્ર માલદીવ થયું ભારતથી નારાજ!?
સુબ્રમણ્યમ સ્વામીના એક ટ્વિટ થી મચી ગયો ખળભળાટ અને ભારતનું સાથી મિત્ર માલદીવ થયું નારાજ... ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી ફરી એકવાર વિવાદમાં પડ્યા છે સુબ્રમણ્યમ સ્વામી અને…

