ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ફરી થયા એક્ટિવ, યોજી સભા જાણો શું કહ્યું રૂપાણી અને કુંવરજી વિશે
ઇન્દ્રનીલ રાજ્યગુરુ જે કોંગ્રેસના સિનિયર નેતા ગણાતા હતા તેમણે ગત ગુજરાત વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું હતું એ પહેલાં પણ એક બે વાર પાર્ટી માંથી નિષ્ક્રિયતા બતાવી ચુક્યા…
રઘુરામ રાજન નો મોદી સરકારને કસ કસતો તમાચો!!
રઘુરામ રાજન હાલમાં મોદી સરકારની નીતિરિતીઓ પર પેટ છૂટી વાત કરી હતી અને આકરા ચાબખા માર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હાલ દેશમાં ઘણા મુદ્દા છે ઘણા પ્રશ્નો છે કામો…
મધ્યપ્રદેશમાં ભાજપ માટે બધુંય બરાબર નથી! શું છે કોંગ્રેસની વ્યૂહરચના
મધ્યપ્રદેશમાં ભાજપ માટે સારા સમાચાર આવી નથી રહ્યા અને કહેવાય છે કે માત્ર મધ્યપ્રદેશ જ નહીં પરંતુ રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં પણ ભાજપની સ્થિતિ સારી નથી અને ક્યાંકને ક્યાં આ…
૧૪ વર્ષના વનવાસ બાદ બેલ્લારી લોકસભા સીટ પર કોંગ્રેસની ઘરવાપસી, વાંચો રોચક તથ્ય
૧૪ વર્ષના વનવાસ બાદ બેલ્લારી લોકસભા સીટ પર કોંગ્રેસનો કબ્જો કોંગ્રેસે ૧૪ વર્ષ બાદ ફરી કર્ણાટકની બેલ્લારી સીટ પર જીત મેળવી છે. યુપીએ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ ૧૯૯૯માં કોંગ્રેસની કમાન…
WhatsApp પર કોંગ્રેસ પક્ષના સ્ટીકર્સ મચાવી રહ્યા છે ધૂમ…
WhatsApp પર કોંગ્રેસ પક્ષના સ્ટીકર્સ મચાવી રહ્યા છે ધૂમ. મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને જવાહરલાલ નેહરુ થી માંડીને રાહુલ ગાંધી સહિતના તમામ નેતાઓના સ્ટીકર્સ હાલમાં WhatsApp પર ધૂમ મચાવી રહ્યા…
સરદાર પટેલની પ્રતિમા અનાવરણમાં એમના એક માત્ર પૌત્ર હાજર નહીં રહે
ગુજરાત સરદાર પટેલની 182 મીટર ઊંચી વિરાટકાય પ્રતિમાના અનાવરણ સમારોહમાં એમના એક માત્ર જીવિત પૌત્ર ગૌતમભાઈ પટેલ હાજરી નઈ આપે. છેલ્લા બે અઠવાડિયાથી મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા વારંવાર ગૌતમભાઈ પટેલ નો…
અનાવરણ પહેલાજ સરદાર પટેલ નું સ્ટેચ્યુ ઓફ યુનિટી સપડાયું વિરોધના વંટોળમાં
ગુજરાતના આદિવાસી વિસ્તારના 75000 આદિવાસી લોકો પીએમ મોદીનો વિરોધ કરશે, 72 ગામોમાં ચૂલો નઈ સળગે. 182 મીટર ઊંચી સરદાર પટેલ પ્રતિમાનું નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે કરશે અનાવરણ કેન્દ્ર અને રાજ્ય…
હાર્દિકની સભામાં ઉમટી ભયંકર ભીડ.. ભાજપ સાથે તમામ પાર્ટીઓના ઉડીગયા હોશ.
હાલમાં પાટીદાર અનામત આંદોલન નેતા હાર્દિક પટેલ મહારાષ્ટ્રની મુલાકાતે છે અહીંના સાંગલી જિલ્લામાં પણ હાર્દિક પટેલે મુલાકાત કરી હતી. પોતાની મુલાકાત દરમિયાન હાર્દિકે સામાજિક ન્યાયની માંગની સાથે હજારોની જનમેદનીને સંબોધી…
સોસીયલ મીડિયા પર #AajSeTumharaNaam ટ્રેન્ડ થવા લાગ્યું.
ઉત્તર પ્રદેશ માં જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી રેલવે સ્ટેશન હોય કે શહેર જિલ્લા કે તાલુકાના નામ બદલવામાં આવી રહ્યાં છે હમણાંજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા અલ્લાહબાદનું નામ બદલીને…
સીએમ વિજય રૂપાણી અને મંત્રી બાવાળીયાના ઘર સામે લોકોએ કર્યો વિરોધ. જાણો કેમ!
સીએમ વિજય રૂપાણી અને મંત્રી બાવાળીયાના ઘર સામે લોકોએ કર્યો વિરોધ, પીએમ મોદીના મોહરા વાળા મોઘવારીના પુતળાનું કરાયું દહન ખેડૂતોની સમસ્યાઓને અવગણવાની અને આંખ આડા કાન કરવાની સરકારી કુટેવની આલોચના…

