અમદાવાદ જિલ્લામાં ઓરી-રુબેલાના રસીકરણ અભિયાનના પ્રથમ સપ્તાહમાં જીલ્લાના ૮૫,૩૬૯ બાળકોને રસી અપાઇ
અમદાવાદ જિલ્લામાં ઓરી રુબેલા ના રસીકરણ અભિયાનના પ્રથમ સપ્તાહમાં જીલ્લાના ૮૫,૩૬૯ બાળકોને રસી અપાઇ. ઓરી રુબેલા રોગ વિરોધી રક્ષણ આપવા માટે સમગ્ર અમદાવાદ જિલ્લામાં ઓરી અને રુબેલાની રસી શાળા તથા…
ભારતીય જનતા પાર્ટી રામમંદિર નિર્માણ નઈ પરંતુ રામમંદિર બનાવવાના બહાને સત્તા મેળવવા માંગે છે : જગદગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી
ભારતીય જનતા પાર્ટી રામમંદિર બનાવવા નથી ઇચ્છતી પરંતુ બીજેપીનો ઉદ્દેશ રામમંદિરના નામે સત્તા હાંસલ કરવાનો છે: દ્વારિકા પીઠ શંકરાચાર્ય જગદગુરુ સ્વરૂપાનંદ સરસ્વતી દ્વારકા પીઠ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીનું કહેવું છે કે,…
માયાવતીએ ભારતીય જનતા પાર્ટીને જનવિરોધી, અભિમાની અને નિરંકુશ પાર્ટી કહી
બહુજન સમાજ પાર્ટી અધ્યક્ષ માયાવતી એ કહ્યું કે, ચુંટણીમાં બહુજન સમાજ પાર્ટીએ ભાજપ વિરુદ્ધ એક કારગર રણનીતિ બનાવવી પડશે, આ માટે પાર્ટીનું શીર્ષ નેતૃત્વ દેશની સમાજ વ્યવસ્થા,સામજિક અને આર્થીક ભવિષ્યને…
લોકસભામાં રાહુલ ગાંધીએ ભાજપ અને પીએમ મોદીની કરી બોલતી બંધ અને બતાવ્યો અરીસો
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારની જનવિરોધી નીતિઓની ટીકા કરી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા દરમિયાન લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી પર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ રાફેલ ડીલથી લઈને…
આરટીઆઈ – આદર્શ ગ્રામ યોજના હેઠળ ખુદ પ્રધાનમંત્રી મોદીના ગામ આદર્શ નથી!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સાંસદ આદર્શ ગ્રામ યોજનાનો ઢોલ નગારા વગાડીને પ્રચાર પ્રસાર કર્યો હતો તે યોજના અંતર્ગત ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર ગામ દત્તક લીધા હતાં અને તેમણે પોતાના…
રાહુલ ગાંધીએ મોદી સરકારની કાઢી ઝાટકણી અને કરી આકરી ટીકા
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉતર્યા આરટીઆઇ એક્ટના બચાવમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારની ઝાટકણી કાઢી અને આકરી ટીકા કરતા જણાવ્યું કે દરેક ભારતીયને સાચું જાણવાનો અધિકાર છે. ભાજપ લોકોથી સત્ય…
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને ફરીથી લખ્યો પત્ર, વ્યક્ત કરી નારાજગી
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર સમક્ષ નોંધાવ્યો વિરોધ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને ફરીથી પત્ર લખ્યો, લોકપાલ નિમણૂક માટેની પસંદગી સમિતિમાં જોડાવાનો કર્યો ઇનકાર. ખડગેએ લોકપાલની પસંદગીમાં વિપક્ષીને…
ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ગુજરાતમાં કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યા
ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારો - પ્રજા માટે રાહત કાર્ય કંટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવી. ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે હાજારો પરિવાર અસર પામ્યા છે. શ્રમિકો,…
ગુજરાત સરકારની કર્મચારીઓને ભેટ, કર્યો પગાર વધારો ૭૦૦૦ જેટલા કર્મચારીઓને મળશે લાભ
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને આપ્યો લાભ ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને લાભ આપવા માટે ફિક્ષ પગારમાં વધારો કર્યો છે. અંદાજે ૭૦૦૦ જેટલા સરકારી કર્મચારીઓને લાભ મળશે. રાજ્ય સરકારે વીજ ક્ષેત્રમાં કાર્યરત વિદ્યુત…
રાહુલ ગાંધીએ લખ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર, અને ઉઠાવ્યો આ મહત્વનો મુદ્દો
રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર કોંગ્રેસને મહિલા વિરોધી પાર્ટી ગણાવવા માટે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા અને આકરા પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને ૧૮ જુલાઈએ શરૂ…

