દિનદયાલ ઉપાધ્યાયના નામે ૨૦,૦૦૦ કરોડનો ઘોટાળો કરવામાં આવ્યો : કોંગ્રેસ નેતા જયરામ રમેશ

ગુજરતની વીજળી કંપનીઓએ બેંકોના હજારો કરોડ ડૂબાડયા, RBI એ કડકાઈ વાપરી તો બચાવમાં ઉતરી મોદી સરકાર. કોંગ્રેસ નેતા જયરામ રમેશે આરોપ લગાવ્યો કે તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ કેજીબેસીનમાં મળેલા તેલના…

jansad

મનમોહનસિંહ તરફથી વડાપ્રધાન મોદીને મળ્યો કડક સંદેશો

ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે કે, પંડિત જવાહરલાલ નહેરુ માત્ર કોંગ્રેસના જ નથી, પરંતુ સમગ્ર દેશના છે. આવામાં, તીન મૂર્તિ સંકુલ સાથે ચેડાં કરવામાં…

jansad

વિદેશ પ્રવાસ પર ગયેલા કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર

વિદેશ પ્રવાસ પર ગયેલા કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાકબાણથી હમલો કરી રહ્યા હતા. લંડનના પ્રવાસ પર ભારતીય પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે,…

jansad

બીજેપી નેતાએ દલીત આરક્ષણનો કર્યો વિરોધ અને સવર્ણોને આર્થીક આધાર પર આરક્ષણ ને કર્યું સમર્થન

બીજેપી નેતા સીપી ઠાકુરે દલીત આરક્ષણનો કર્યો વિરોધ અને સવર્ણોને આર્થીક આધાર પર આરક્ષણ ને કર્યું સમર્થન ભાજપના વરિષ્ઠ નેતા સી.પી. ઠાકુરએ દલિત આરક્ષણનો વિરોધ કર્યો અને સવર્ણ જાતિ માટે આર્થિક…

jansad

કેમ કોંગ્રેસને સમર્થન આપી સરકાર બનાવવા માટે તૈયાર થઈ ગયા હતા અટલ બિહારી વાજપેયી?

કોંગ્રેસની સરકારને સમર્થન આપવા માટે તૈયાર થઈ ગયા હતા અટલ બિહારી વાજપેયી, પણ એક શરત સાથે. એ રાજનૈતિક અસ્થિરતાઓનો સમય હતો, ગઢબંધનની સરકારો બનતી હતી અને પડતી હતી પરંતુ વાજપેયી…

jansad

આ પ્રધાનમંત્રીની લીડરશિપમાં ભારતે કરી સૌથી વધારે ઝડપી પ્રગતી, અત્યાર સુંધી રેકોર્ડ તૂટ્યો નથી.

આઝાદી પછી જોવા જઈએ તો સૌથી વધારે 10.2 ટકા આર્થિક વૃદ્ધિ દર 1988-89 માં રહ્યો હતો, તે વખતે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા. દેશની આર્થિક વૃદ્ધિ દર નો આંકડો 2006-07 માં…

jansad

અટલ બિહારી વાજપેયી જેવી તાકાત આજના કોઈ નેતામાં નથી તેમણે નિખાલસતા પૂર્વક કબુલ્યું હતું કે રાજીવ ગાંધીના કારણે આજે હું જીવી રહ્યો છું.

જયારે અટલ બિહારી વાજપેયી એ કહ્યું કે આજે હું જીવું છું તો રાજીવ ગાંધીના કારણે અટલ બિહારી વાજપેયી જેવી તાકાત આજના કોઈ નેતામાં નથી તેમણે નિખાલસતા પૂર્વક કબુલ્યું હતું કે…

jansad

કેમ ભારત દેશની આઝાદી ૧૫મી ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવી? કેમ અડધી રાત્રે આઝાદી આપવામાં આવી?

૧૯૪૭ની એ મધ્યરાત્રી એ એતિહાસિક દિવસ જયારે આપણો દેશ આઝાદ થયો. ૧૪ ઓગસ્ટની મધ્યરાત્રી અને ૧૫મી ઓગસ્ટની પરોઢ (આમ જોવા જઈએ તો પરોઢ ના કેહવાય) ભારત દેશ 200 વર્ષની અંગ્રેજી…

jansad

શું હતી કરુણાનિધિની અંતિમ ઈચ્છા, તેમના પુત્ર સ્ટાલિને જણાવ્યું અને પૂરી કરી પિતાની આખરી ઈચ્છા

પાંચવાર તામીલનાડુના મુખ્યમંત્રી રહેલા ૯૪ વર્ષના કરુણાનિધિ નું મંગળવારે  ચેમ્ન્નાઈ માં એક ખાનગી હોસ્પીટલમાં અવસાન થયું હતું. કરુણાનિધિના અંતિમ સંસ્કાર ચેન્નાઈના મરીના બીચ પર થશે એ હવે ફાઈનલ થઇ ગયું…

jansad

અમિત ચાવડાએ આ ઉમદા કાર્ય કરીને જીતી લીધું દિલ, તમે પણ બોલી ઉઠશો હમારા પ્રેસિડેન્ટ ઐસા હો!!

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આમ તો સરદાર વલ્લભભાઈ પટેલથી લઈને અનેક પ્રમુખો જોયા છે. વધારે ઈતિહાસમાં ઊંડા ઉતરવા ના જઈએ તોયે છેલ્લા અમુક સમયની વાત કરીએ તો વર્તમાન ગુજરાત પ્રદેશ…

jansad