રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે પ્રધાનમંત્રી મોદી રાફેલ સોદાની હકીકત જાણે છે પણ જવાબ નઈ આપે!

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે ખાલી પ્રધાનમંત્રી મોદી જ રાફેલ સોદાની હકીકત જાણે છે પણ જવાબ નઈ આપે. રાફેલ લડાયક વિમાન સોદામાં અનિયમિતતાઓને લઈને મોદી સરકાર…

jansad

વહેલાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ જનસ્થિરતા પખવાડીયા સમાપન સમારંભ  યોજવામા આવ્યો

અમદાવાદ જિલ્લાના નવ તાલુકાના ચાલીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં તા. ૧૧મી જુલાઇ થી તા. ૨૪મી જુલાઇ સુંધી વિશ્વ જનસ્થિરતા પખવાડીયાની ઉજવણી જિલ્લા વિકાસ અધીકારી અરુણ મહેશ બાબુ તથા મુખ્ય જિલ્લા…

jansad

કોંગ્રેસે પીએમ મોદી અને રક્ષા મંત્રીના વિરુદ્ધ વિશેષાધિકારની નોટિસ આપી

કોંગ્રેસે પીએમ મોદી અને રક્ષા મંત્રીના વિરુદ્ધ વિશેષાધિકારની નોટિસ આપી. કોંગ્રેસે પીએમ મોદી અને રક્ષામંત્રી નિર્મલા સીતારામનની વિરુદ્ધમાં મંગળવારે લોકસભામાં વિશેષાધિકાર ભંગની નોટિસ આપી છે. કોંગ્રેસનો આરોપ છે કે, રાફેલ…

jansad

મધ્યપ્રદેશમાં ભાજપને જબરદસ્ત ઝટકો, પંચમઢી પરિષદની ચુંટણીમાં ભાજપના સુપડા સાફ, ૭ માંથી ૬ સીટ કોંગ્રેસે કરી કબ્જે ભાજપને ૧ થી સંતોષ માનવો પડ્યો.

મધ્યપ્રદેશમાં વિધાનસભા ચુંટણી નજીક છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે એક પછી એક માઠા સમાચાર આવતા જાય છે. પંચમઢી છાવણી પરિષદની ચુંટણીમાં કોંગ્રેસે ૭ માંથી ૬ સીટ જીતી લીધી છે.…

jansad

અમદાવાદ જિલ્લામાં ઓરી-રુબેલાના રસીકરણ અભિયાનના પ્રથમ સપ્તાહમાં જીલ્લાના ૮૫,૩૬૯ બાળકોને રસી અપાઇ

અમદાવાદ જિલ્લામાં ઓરી રુબેલા ના રસીકરણ અભિયાનના પ્રથમ સપ્તાહમાં જીલ્લાના ૮૫,૩૬૯ બાળકોને રસી અપાઇ. ઓરી રુબેલા રોગ વિરોધી રક્ષણ આપવા માટે સમગ્ર અમદાવાદ જિલ્લામાં ઓરી અને રુબેલાની રસી શાળા તથા…

jansad

ભારતીય જનતા પાર્ટી રામમંદિર નિર્માણ નઈ પરંતુ રામમંદિર બનાવવાના બહાને સત્તા મેળવવા માંગે છે : જગદગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી

ભારતીય જનતા પાર્ટી રામમંદિર બનાવવા નથી ઇચ્છતી પરંતુ બીજેપીનો ઉદ્દેશ રામમંદિરના નામે સત્તા હાંસલ કરવાનો છે: દ્વારિકા પીઠ શંકરાચાર્ય જગદગુરુ સ્વરૂપાનંદ સરસ્વતી દ્વારકા પીઠ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીનું કહેવું છે કે,…

jansad

માયાવતીએ ભારતીય જનતા પાર્ટીને જનવિરોધી, અભિમાની અને નિરંકુશ પાર્ટી કહી

બહુજન સમાજ પાર્ટી અધ્યક્ષ માયાવતી એ કહ્યું કે, ચુંટણીમાં બહુજન સમાજ પાર્ટીએ ભાજપ વિરુદ્ધ એક કારગર રણનીતિ બનાવવી પડશે, આ માટે પાર્ટીનું શીર્ષ નેતૃત્વ દેશની સમાજ વ્યવસ્થા,સામજિક અને આર્થીક ભવિષ્યને…

jansad

લોકસભામાં રાહુલ ગાંધીએ ભાજપ અને પીએમ મોદીની કરી બોલતી બંધ અને બતાવ્યો અરીસો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારની જનવિરોધી નીતિઓની ટીકા કરી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા દરમિયાન લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી પર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ રાફેલ ડીલથી લઈને…

jansad

આરટીઆઈ – આદર્શ ગ્રામ યોજના હેઠળ ખુદ પ્રધાનમંત્રી મોદીના ગામ આદર્શ નથી!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સાંસદ આદર્શ ગ્રામ યોજનાનો ઢોલ નગારા વગાડીને પ્રચાર પ્રસાર કર્યો હતો તે યોજના અંતર્ગત ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર ગામ દત્તક લીધા હતાં અને તેમણે પોતાના…

jansad

રાહુલ ગાંધીએ મોદી સરકારની કાઢી ઝાટકણી અને કરી આકરી ટીકા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉતર્યા આરટીઆઇ એક્ટના બચાવમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારની ઝાટકણી કાઢી અને આકરી ટીકા કરતા જણાવ્યું કે દરેક ભારતીયને સાચું જાણવાનો અધિકાર છે. ભાજપ લોકોથી સત્ય…

jansad