કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને ફરીથી લખ્યો પત્ર, વ્યક્ત કરી નારાજગી

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર સમક્ષ નોંધાવ્યો વિરોધ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને ફરીથી પત્ર લખ્યો, લોકપાલ નિમણૂક માટેની પસંદગી સમિતિમાં જોડાવાનો કર્યો ઇનકાર. ખડગેએ લોકપાલની પસંદગીમાં વિપક્ષીને…

jansad

ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ગુજરાતમાં કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યા

ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારો - પ્રજા માટે રાહત કાર્ય કંટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવી. ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે હાજારો પરિવાર અસર પામ્યા છે. શ્રમિકો,…

jansad

ગુજરાત સરકારની કર્મચારીઓને ભેટ, કર્યો પગાર વધારો ૭૦૦૦ જેટલા કર્મચારીઓને મળશે લાભ

ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને આપ્યો લાભ ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને લાભ આપવા માટે ફિક્ષ પગારમાં વધારો કર્યો છે. અંદાજે ૭૦૦૦ જેટલા સરકારી કર્મચારીઓને લાભ મળશે. રાજ્ય સરકારે વીજ ક્ષેત્રમાં કાર્યરત વિદ્યુત…

jansad

રાહુલ ગાંધીએ લખ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર, અને ઉઠાવ્યો આ મહત્વનો મુદ્દો

રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર કોંગ્રેસને મહિલા વિરોધી પાર્ટી ગણાવવા માટે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા અને આકરા પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને ૧૮ જુલાઈએ શરૂ…

jansad

અમદાવાદ જિલ્લામાં ઓરી-રુબેલાના રસીકરણ અભિયાનનો શુભારંભ, અમદાવાદ જીલ્લા પંચાયતના પ્રમુખ અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીએ કરાયો શુભારંભ

અમદાવાદ જિલ્લા પંચાયત  દ્રારા બાવળા તાલુકાના કાવીઠા પ્રાથમિક આારોગ્ય કેન્દ્રના સેવા વિસ્તારના સાલજડા પ્રથમિક શાળા ખાતે ઓરી અને રુબેલા રોગ વિરોધી રક્ષણ આપવા માટે રસી આપવાનો શુભઆરંભ કરાયો. સમગ્ર અમદાવાદ…

jansad

પીએમ નરેન્દ્ર મોદીની વાણી વડાપ્રધાન પદની ગરિમાને લાંછન લગાડે તેવી : કોંગ્રેસ પ્રવક્તા

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પીએમ મોદી ની ઝાટકણી કાઢતાં પીએમ મોદીને જૂઠ્ઠાઓના સરાદાર અને ધૃતરાષ્ટ્ર ગણાવ્યા હતા. પીએમ મોદી પર પલટવાર કરતા કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે, પીએમ મોદી…

jansad

સુબ્રમણ્યમ સ્વામીએ ફરી છેડ્યો વિવાદનો મધપૂડો, રામમંદિર અને અમદાવાદ માટે કરી આવી માંગણી!!

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠનેતા સુબ્રમણ્યમ સ્વામી અમદાવાદની ઊડતી મુલાકાતે હતા અને આ દરમિયાન સુબ્રમણ્યમ સ્વામીએ  વિવાદનો મધપૂડો છેડ્યો છે. આમતો સ્વામી વિવાદાસ્પદ નિવેદન બાજી કરવામાં માહેર છે. તેમના આવા નિવેદનોથી હંમેશા…

jansad

સુપરસ્ટાર રજનીકાંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના આ ફોર્મ્યુલાનું કર્યું સમર્થન

એકબાજુ જ્યારે દક્ષિણ ભારતની લગભગ બધીજ પાર્ટી નરેન્દ્ર મોદીના વન ઇન્ડિયા વન ઇલેક્શનની યોજનાનો વિરોધ કરી રહી છે, ત્યારે બીજીબાજુ રાજનીતિમાં હમણાંજ આવેલા સુપરસ્ટાર રજનીકાંતે આ ફોર્મ્યુલાનું સમર્થન કર્યું છે.…

jansad

મારા પિતા ભારત દેશની સેવા માટે જીવ્યા અને મૃત્યુ પામ્યા, કોઈ “સેક્રેડ ગેમ” તે હકીકત બદલી શકશે નહિ : રાહુલ ગાંધી

રાહુલ ગાંધી એ આપ્યું નિવેદન નેટફ્લિક્ષની વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સ દ્વારા ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી પર 'અપમાનજનક' ભાષા અને સંવાદનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના પર કોંગ્રેસ મુખ્યાલય પર…

jansad

શંકરસિંહ બાપુએ કરી મોટી જાહેરાત અને પુત્ર મહેન્દ્રસિંહને આપ્યું એક સપ્તાહનું અલ્ટીમેટમ

શંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહ ભાજપ માં જોડતા બાપુએ આપ્યું અલ્ટીમેટમ લોકસભાની ચુંટણીમાં ફરી 26 સીટ જીતવાના ઈરાદા સાથે ભાજપે પહેલા કોંગ્રેસના દિગ્ગજ ગણાતા કોળી નેતા કુંવરજી બાવાળીયાનું પોલિટિકલ શોર્ટ મારીને…

jansad