કેમ કોંગ્રેસને સમર્થન આપી સરકાર બનાવવા માટે તૈયાર થઈ ગયા હતા અટલ બિહારી વાજપેયી?

કોંગ્રેસની સરકારને સમર્થન આપવા માટે તૈયાર થઈ ગયા હતા અટલ બિહારી વાજપેયી, પણ એક શરત સાથે. એ રાજનૈતિક અસ્થિરતાઓનો સમય હતો, ગઢબંધનની સરકારો બનતી હતી અને પડતી હતી પરંતુ વાજપેયી…

jansad

આ પ્રધાનમંત્રીની લીડરશિપમાં ભારતે કરી સૌથી વધારે ઝડપી પ્રગતી, અત્યાર સુંધી રેકોર્ડ તૂટ્યો નથી.

આઝાદી પછી જોવા જઈએ તો સૌથી વધારે 10.2 ટકા આર્થિક વૃદ્ધિ દર 1988-89 માં રહ્યો હતો, તે વખતે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા. દેશની આર્થિક વૃદ્ધિ દર નો આંકડો 2006-07 માં…

jansad

અટલ બિહારી વાજપેયી જેવી તાકાત આજના કોઈ નેતામાં નથી તેમણે નિખાલસતા પૂર્વક કબુલ્યું હતું કે રાજીવ ગાંધીના કારણે આજે હું જીવી રહ્યો છું.

જયારે અટલ બિહારી વાજપેયી એ કહ્યું કે આજે હું જીવું છું તો રાજીવ ગાંધીના કારણે અટલ બિહારી વાજપેયી જેવી તાકાત આજના કોઈ નેતામાં નથી તેમણે નિખાલસતા પૂર્વક કબુલ્યું હતું કે…

jansad

કેમ ભારત દેશની આઝાદી ૧૫મી ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવી? કેમ અડધી રાત્રે આઝાદી આપવામાં આવી?

૧૯૪૭ની એ મધ્યરાત્રી એ એતિહાસિક દિવસ જયારે આપણો દેશ આઝાદ થયો. ૧૪ ઓગસ્ટની મધ્યરાત્રી અને ૧૫મી ઓગસ્ટની પરોઢ (આમ જોવા જઈએ તો પરોઢ ના કેહવાય) ભારત દેશ 200 વર્ષની અંગ્રેજી…

jansad

શું હતી કરુણાનિધિની અંતિમ ઈચ્છા, તેમના પુત્ર સ્ટાલિને જણાવ્યું અને પૂરી કરી પિતાની આખરી ઈચ્છા

પાંચવાર તામીલનાડુના મુખ્યમંત્રી રહેલા ૯૪ વર્ષના કરુણાનિધિ નું મંગળવારે  ચેમ્ન્નાઈ માં એક ખાનગી હોસ્પીટલમાં અવસાન થયું હતું. કરુણાનિધિના અંતિમ સંસ્કાર ચેન્નાઈના મરીના બીચ પર થશે એ હવે ફાઈનલ થઇ ગયું…

jansad

અમિત ચાવડાએ આ ઉમદા કાર્ય કરીને જીતી લીધું દિલ, તમે પણ બોલી ઉઠશો હમારા પ્રેસિડેન્ટ ઐસા હો!!

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આમ તો સરદાર વલ્લભભાઈ પટેલથી લઈને અનેક પ્રમુખો જોયા છે. વધારે ઈતિહાસમાં ઊંડા ઉતરવા ના જઈએ તોયે છેલ્લા અમુક સમયની વાત કરીએ તો વર્તમાન ગુજરાત પ્રદેશ…

jansad

જંતર મંતર પરથી ફુંકાયું વિપક્ષી એકતાનું બિગુલ, વિપક્ષી નેતાઓએ કર્યા મોદી સરકાર પર પ્રહાર. જાણો કોણે શું કહ્યું

મુઝફ્ફરપુર કાંડના વિરોધમાં દેશભરના  વિરોધ પક્ષના નેતા જંતર મંતર પર એકઠા થયા હતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી સરકાર સમાજના તમામ નબળા વર્ગો પર હુમલો કરી રહી છે.…

jansad

તો… ૨૦૧૯માં કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવી શકે છે અને ઈતિહાસ રચી શકે છે!

લોકસભા ચૂંટણીને આડે હવે એક વર્ષ કરતાં પણ ઓછો સમય રહ્યો છે. રાજકીય પક્ષો અને નેતાઓ હવે લોકસભાની ૨૦૧૯ ની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. તેમાં ચાલુ સાંસદો પોતાની ટીકીટ…

jansad

ભાજપની ખુલી પોલ, ભાજપ કરતા કોંગ્રેસની સરકારે કર્યું છે આ કામ વધારે

હાલમાં સોશિયલ મિડિયા પર ભાજપ સમર્થકો અને કાર્યકરો એક એજન્ડા હેઠળ કોંગ્રેસને ભાંડી રહ્યા છે. કોંગ્રેસ પર ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓને છાવરવાના આક્ષેપો લગાવે છે કોંગ્રેસ બાંગ્લાદેશી પાર્ટી છે તેમ કહીને…

jansad

મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત વિરમગામના ગોરૈયા ખાતે દિકરીઓનું પુજન કરી દિકરી દિવસની ઉજવણી કરાઇ

મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત વિરમગામના ગોરૈયા ખાતે દિકરીઓનું પુજન કરી દિકરી દિવસની ઉજવણી કરાઇ મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયા ખાતે દિકરી દિવસની…

jansad