પાટીદાર નેતા હાર્દિકની મુલાકાતે આવી શકે છે કોંગ્રેસના આ દિગ્ગજ નેતા, ઉપવાસ છાવણીએ ચાલી રહી છે તૈયારી

પાટીદાર નેતા હાર્દિક પટેલને મળી રહ્યું છે દેશના ખૂણે ખૂણેથી જનસમર્થ દેશના ટોચના નેતાઓથી માંડીને સંતો મહંતો લઇ રહ્યા છે મુલાકાત પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને યુવા ક્રાંતિકારી હાર્દિક પટેલ…

jansad

હાર્દિક પટેલને મળ્યા બાદ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું, હાર્દિક જનઅધિકાર માટે લડી રહ્યો છે, તેને કોંગ્રેસ પાર્ટીનું સમર્થન છે

હાર્દિક જનઅધિકાર માટે લડી રહ્યો છે, તેને કોંગ્રેસ પાર્ટીનું સમર્થન છે : કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા હાર્દિક પટેલના ઉપવાસનો આજે આઠમો દિવસ છે. બે દિવસ થી હાર્દિક પટેલે પાણી પીવાનું…

jansad

હાર્દિક પટેલ જળ ગ્રહણ કર્યું, સરકાર માટે સારા અને ખરાબ બંને સમાચાર વાંચો કેમ!

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને યુવા ક્રાંતિકારી હાર્દિક પટેલ છેલ્લા આઠ દિવસથી ભાજપ સરકાર સમક્ષ પાટીદાર સહીત સવર્ણ સમાજને અનામત અને ખેડૂતોને દેવામાફીની માંગણી સાથે આમરણાંત ઉપવાસ પર બેઠો છે.…

jansad

વાહનોની HRPS નંબર પ્લેટની મર્યાદાને લઈને આવ્યા ખુબજ મહત્વના સમાચાર

રાજ્ય સરકારે હાઈસિક્યોરિટી નંબર પ્લેટની કામગીરીને રીવ્યુ કરી છે અને મુદતમાં ફરી એક વખત વધારો કર્યો છે. જૂના વાહનોમાં હાઈસિક્યોરિટી નંબર પ્લેટ લગાવાવની મુદત હોવી સરકારે 31 ડિસેમ્બર 2018 સુધી…

jansad

રાહુલ ગાંધીએ મોદી સરકારને નોટબંધી અને રાફેલ સોદા મુદ્દે ઘેરીને લગાવ્યા ગંભીર આરોપ

નોટબંધી અને રાફેલ સોદા પર ગુરુવારે એ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર હુમલો કરતા કહ્યું કે, પીએમ મોદીએ જાણી જોઈને કેટલાક ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો…

jansad

સુબ્રમણ્યમ સ્વામીએ એવું તો શું કર્યું કે ભારતનું વર્ષોથી સાથી મિત્ર માલદીવ થયું ભારતથી નારાજ!?

સુબ્રમણ્યમ સ્વામીના એક ટ્વિટ થી મચી ગયો ખળભળાટ અને ભારતનું સાથી મિત્ર માલદીવ થયું નારાજ... ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી ફરી એકવાર વિવાદમાં પડ્યા છે સુબ્રમણ્યમ સ્વામી અને…

jansad

દિનદયાલ ઉપાધ્યાયના નામે ૨૦,૦૦૦ કરોડનો ઘોટાળો કરવામાં આવ્યો : કોંગ્રેસ નેતા જયરામ રમેશ

ગુજરતની વીજળી કંપનીઓએ બેંકોના હજારો કરોડ ડૂબાડયા, RBI એ કડકાઈ વાપરી તો બચાવમાં ઉતરી મોદી સરકાર. કોંગ્રેસ નેતા જયરામ રમેશે આરોપ લગાવ્યો કે તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ કેજીબેસીનમાં મળેલા તેલના…

jansad

મનમોહનસિંહ તરફથી વડાપ્રધાન મોદીને મળ્યો કડક સંદેશો

ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે કે, પંડિત જવાહરલાલ નહેરુ માત્ર કોંગ્રેસના જ નથી, પરંતુ સમગ્ર દેશના છે. આવામાં, તીન મૂર્તિ સંકુલ સાથે ચેડાં કરવામાં…

jansad

વિદેશ પ્રવાસ પર ગયેલા કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર

વિદેશ પ્રવાસ પર ગયેલા કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાકબાણથી હમલો કરી રહ્યા હતા. લંડનના પ્રવાસ પર ભારતીય પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે,…

jansad

બીજેપી નેતાએ દલીત આરક્ષણનો કર્યો વિરોધ અને સવર્ણોને આર્થીક આધાર પર આરક્ષણ ને કર્યું સમર્થન

બીજેપી નેતા સીપી ઠાકુરે દલીત આરક્ષણનો કર્યો વિરોધ અને સવર્ણોને આર્થીક આધાર પર આરક્ષણ ને કર્યું સમર્થન ભાજપના વરિષ્ઠ નેતા સી.પી. ઠાકુરએ દલિત આરક્ષણનો વિરોધ કર્યો અને સવર્ણ જાતિ માટે આર્થિક…

jansad