કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ ના ગઢમાં ગાબડું પાડવા જતા અમિત શાહ વીલા મોઢે પરત ફર્યા

મધ્યપ્રદેશ વિધાનસભા ચુંટણીમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ ને એમનાજ ગઢમાં ઘેરવા જતા ભાજપ અધ્યક્ષ અમિત શાહનો પ્રયત્ન એમના પર જ ભારે પડ્યો. શુક્રવારે છીંદવાડા પહુચેલા અમિત શાહની સભામાં મોટાભાગની ખુરશીઓ…

jansad

રાફેલ સોદા મામલે મોદી સરકારને વધારે એક ઝટકો, કોંગ્રેસના આક્ષેપ થયા મજબુત

ફ્રાંસમાં રાફેલ સોદામાં ભ્રષ્ટ્રાચારના આરોપમાં ફરિયાદ દાખલ ફ્રેન્ચ એનજીઓ શેરપાએ ફરિયાદમાં પૂછ્યું છે કે, ક્યા આધાર પર ડસોલ્ટ એવિએશને ભારતીય કંપની રિલાયન્સને રાફેલ સોદામાં ભાગીદાર તરીકે પસંદ કરી છે. આ…

jansad

તો આ છે ભારતીય જનતા પાર્ટીની સફળતાનો રાઝ, ભાજપ સૌથી આગળ

તમને લાગતું હશે કે વિમલ ટીવી ચેનલ પર એડ કેમ્પઈનમાં સૌથી આગળ છે. પણ એવું નથી વિમલ પાનમસાલા અત્યાર સુંધીની સૌથી વધારે એડ આપનાર કંપની છે એવું પણ નથી અને…

jansad

તેલંગાણામાં સોનિયા ગાંધી ની જંગી જનસભા, રેલીમાં ઉમડ્યો જનસેલાબ.

સોનિયા ગાંધી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમ સાથે તેલંગાણામાં પણ વિધાનસભા ચુંટણી યોજાઈ રહી છે ત્યારે આજે સોનિયા ગાંધી એ તેલંગાણામાં જંગી જનસભાને સંબોધી રહ્યા છે. તેલંગણામાં હાલ ટીઆરએસ ની…

jansad

રાહુલ ગાંધી એ પ્રધાનમંત્રી મોદીને આપી ચેલેંજ, ગરમાયું રાજકારણ. જાણો શા માટે

રાહુલ ગાંધી એ આપી પ્રધાનમંત્રી મોદીને ચેલેંજ કહ્યું, પીએમ મોદી મારી સાથે ૧૫ મિનીટ ડીબેટ કરવા આવે એ કહે તે જગ્યાએ, જ્યાં કહે ત્યાં ચર્ચા કરવા તૈયાર. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ…

jansad

આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ, શું આઝાદ છે પ્રેસ મીડિયા? વાંચો રસપ્રદ આંકલન

રાષ્ટ્રીય પ્રેસ દિવસ દિવસે થોડી પ્રેસ અને મીડિયા બાબતે ચર્ચા વિચારણા. આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે. રાષ્ટ્રીય પ્રેસ દિવસ (એનપીડી) દર વર્ષે 16 નવેમ્બરના રોજ ભારતમાં સ્વતંત્ર અને જવાબદાર પ્રેસના…

jansad

ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ફરી થયા એક્ટિવ, યોજી સભા જાણો શું કહ્યું રૂપાણી અને કુંવરજી વિશે

ઇન્દ્રનીલ રાજ્યગુરુ જે કોંગ્રેસના સિનિયર નેતા ગણાતા હતા તેમણે ગત ગુજરાત વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું હતું એ પહેલાં પણ એક બે વાર પાર્ટી માંથી નિષ્ક્રિયતા બતાવી ચુક્યા…

jansad

રઘુરામ રાજન નો મોદી સરકારને કસ કસતો તમાચો!!

રઘુરામ રાજન હાલમાં મોદી સરકારની નીતિરિતીઓ પર પેટ છૂટી વાત કરી હતી અને આકરા ચાબખા માર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હાલ દેશમાં ઘણા મુદ્દા છે ઘણા પ્રશ્નો છે કામો…

jansad

મધ્યપ્રદેશમાં ભાજપ માટે બધુંય બરાબર નથી! શું છે કોંગ્રેસની વ્યૂહરચના

મધ્યપ્રદેશમાં ભાજપ માટે સારા સમાચાર આવી નથી રહ્યા અને કહેવાય છે કે માત્ર મધ્યપ્રદેશ જ નહીં પરંતુ રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં પણ ભાજપની સ્થિતિ સારી નથી અને ક્યાંકને ક્યાં આ…

jansad

૧૪ વર્ષના વનવાસ બાદ બેલ્લારી લોકસભા સીટ પર કોંગ્રેસની ઘરવાપસી, વાંચો રોચક તથ્ય

૧૪ વર્ષના વનવાસ બાદ બેલ્લારી લોકસભા સીટ પર કોંગ્રેસનો કબ્જો કોંગ્રેસે ૧૪ વર્ષ બાદ ફરી કર્ણાટકની બેલ્લારી સીટ પર જીત મેળવી છે. યુપીએ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ ૧૯૯૯માં કોંગ્રેસની કમાન…

jansad