રાજસ્થાન સરકારમાં મંત્રી મંડળનો વિસ્તાર, જાણો કોને મળ્યું સ્થાન
રાજસ્થાન માં મંત્રી મંડળનો વિસ્તાર, ગેહલોત સરકારના 23 મંત્રીઓએ લીધા શપથ. તેમાં 13 કેબિનેટ કક્ષાના ને 10 રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ થયો. રાજસ્થાન માં મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતના મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં…
એનસીપી અધ્યક્ષ શરદ પવાર ની મોટી જાહેરાત, ખેડૂતો માટે પણ કરી આ જાહેરાત.
શરદ પવાર દ્વારા જણાવવામાં આવ્યું કે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને લોકસભા ચુંટણી લડશે. એનસીપી પ્રમુખ શરદ પવાર દ્વારા એકવાર ફરી જણાવ્યું કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી ભારતની ખેડૂત…
ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની જીત બાદ પ્રધાનમંત્રી મોદી રાહુલ ગાંધી થી ડરી રહ્યા છે?
ગબ્બર સિંહ ટેક્ષ પર ટૂટી મોદીજીની ઊંઘ, કોંગ્રેસના જે વિચારને મુર્ખતાપૂર્ણ વિચાર ગણવામાં આવતો હતો તેને હવે લાગુ કરવામાં આવી રહ્યો છે: રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એ પ્રધાનમંત્રી…
સચિન પાઈલોટ ના અજબ પ્રેમની ગજબ કહાની સાથે જાણો પત્ની સારા સાથે જોડાયેલો સંયોગ
રાજસ્થાન વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા શાનદાર જીત નોંધાવવામાં આવ્યા બાદ સૌ કોઈની નજર કોણ મુખ્યમંત્રી બનશે તેના પર હતી. સૌનું ધ્યાન અશોક ગેહલોત અને સચિન પાઈલોટ પર હતું. એક…
હવે ભાજપના આ એમએલસીએ હનુમાનજી ને કહ્યા મુસ્લિમ, ગરમાયુ રાજકારણ..
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચુંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક રહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હનુમાનજી ને દલિત કહ્યા હતા અને તે બાદ હનુમાનજીની જાતી ધર્મ વિશે ચર્ચા અને આક્ષેપ…
આજે જસદણ માં યુવા નેતાઓનો ખડકલો, આ નેતાઓ બનશે ગેમ ચેન્જર…
જસદણ માં પેટા ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ – કોંગ્રેસની લડાઈ ચરમસીમાએ પહોંચી છે. બન્ને પક્ષો આ જંગ જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા…
જાણો મધ્યપ્રદેશ કોંગ્રેસના એ ૪ બાગી જેણે ભાજપની જીતને હારમાં બદલી
મધ્યપ્રદેશ માં પોતાના જ ૪ બાગી બનેલા ધારાસભ્યોને સમર્થનથી કોંગ્રેસ બહુમત માં મધ્યપ્રદેશ માં કોંગ્રેસ ભલે બહુમત થી બે સીટ દૂર રહી હોય, પરંતુ પાર્ટીના ચાર બાગી નેતાઓએ સમર્થન આપવાની…
ગબ્બરના સ્વાગત માટે સુરતથી લઈને ઊંજા સુંધી જનસેલાબ! જાણો પાસની આગળની રણનીતિ
પાટીદાર અનામત આંદોલનના હીરો અને ગબ્બરના હુલામણા નામે ઓળખાતા અલ્પેશ કથીરિયા ની ત્રણ મહિના બાદ જેલ મુક્તિ થઇ છે તેના આનંદમાં પાટીદારોએ આખાય સુરતમાં જશ્ન મનાવ્યો અને ઠેર ઠેર જય…
એનડીએમાં પડ્યું ભંગાણ હવે આ પાર્ટી બીજેપી-એનડીએનો ઘટક સભ્ય નહિ રહે
જેમ જેમ લોકસભાની ચુંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ક્ષેત્રીય પાર્ટીઓ પોતાની રણનીતિ વધારે વધારે ઝડપથી ઘડવા લાગ્યા છે અને આજ રણનીતિ ના કારણે હાલ બિહાર એનડીએ ગઢબંધન (ભાજપ+જેડીયુ+એલજેપી+ આરએલએસપી)…
જસદણનો જંગ, અવસર નાકિયા એ કુંવરજી પર કર્યો સૌથી ગંભીર આક્ષેપ
જસદણમાં જામ્યો જંગ. બંને કદાવર કોળી નેતા વચ્ચે જીતવાની હોડ મચી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા એ ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા પર અત્યાર સુંધીનો સૌથી ગંભીર આક્ષેપ કર્યો છે.…

