યુપીમાં ભાજપ સરકાર સામે આ પાટીદાર નેતાએ કર્યા આકરા પ્રહાર

યોગી સરકાર પર કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ કર્યા આકરા પ્રહાર, કહ્યું પછાતોને એક બીજા સાથે ઝઘડાવવા માંગે છે ભાજપ સરકાર. કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ યોગી સરકાર દ્વારા બનવવામાં આવેલ સામાજિક…

jansad

ભાષણ અને ફેશન મામલે રાહુલ ગાંધી બની રહ્યા છે યુવાનોમાં પ્રિય! જાણો કેમ?

હાલમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના ભાષણ અને ફેશનના કારણે ચર્ચામાં છે. લોકસભા હોય કે પ્રેસકોન્ફરન્સ રાહુલ ગાંધી મોદી સરકારને આડે હાથ લઇ રહ્યા છે ચારે બાજુ તેમના આક્રમક તેવરના…

jansad

અનામત મુદ્દે કેન્દ્રની મોદી સરકાર પર હાર્દિક પટેલના તીખા તેવર, જાણો શું કહ્યું!?

પાટીદાર અનામત અંદોલન સમિતિના યુવાન ક્રાંતિકારી નેતા હાર્દિક પટેલ પાટીદાર આંદોલનથી ઉભરી આવેલા યુવાન નેતા છે. હાર્દિક પટેલ ગુજરાતના પાટીદાર સમાજ તેમજ યુવાનો પર સારુ એવું પ્રભુત્વ ધરવે છે. કેન્દ્રની…

jansad

તો હાર્દિક પટેલ અહિંયાથી લડશે લોકસભા ચુંટણી આપ્યા આ સંકેત!

પાટીદાર અનામત અંદોલન સમિતિના યુવાન ક્રાંતિકારી નેતા હાર્દિક પટેલ અનામત અંદોલનને લઈને એક યુવાન નેતા તરીકે ઉભરી આવ્યા છે અને હાલ ગુજરાત સાથે દેશના યુવાનોમાં હાર્દિક હોટ ફેવરીટ છે. હાલમાંજ…

jansad

પાટીદાર પાવર જોવા મળશે એકજ મંચ પર! જાણો ક્યારે અને કેમ?

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને લેઉવા પાટીદાર સમાજનું મોટું નામ તેવા નરેશ પટેલ, પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ અને સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા એક મંચ પર જોવા મળશે. સૌરાષ્ટ્રમાં…

jansad

શું સરકાર અલ્પેશ કથીરિયા થી ડરી રહી છે!?!

કોણ છે અલ્પેશ કથીરિયા? અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલન સમિતિના એક અતિ મહત્વના સભ્ય છે તે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર છે અને હવે પાસનું સુકાન તેમના હાથમાં છે. રાજદ્રોહના…

jansad

અલ્પેશ કથીરિયા એ કર્યો અન્નજળનો ત્યાગ, મંત્રીઓને ફોન કરીને લીધા આડે હાથ. જાણો કેમ!

પાટીદાર આંદોલન સમિતિના પ્રણેતા અને કન્વીનર, યુવા ક્રાંતિકારી અલ્પેશ કથીરિયા એ કર્યો અન્નજળનો ત્યાગ, ઉપ મુખ્યમંત્રી સહિતના મંત્રીઓને ફોન કરીને લીધા આડે હાથ. સુરતના અમરોલી વિસ્તારના ગુરુકૃપા ટ્યૂશન ક્લાસીસના વિદ્યાર્થીઓને…

jansad

જાણો કોણે કહ્યું, 2019માં બનશે કોંગ્રેસની સરકાર, ભાજપને તેનો અહંકાર લઈને ડૂબશે…

અહંકાર અને અભિમાને ભાજપને નબળું અને મજબૂર બનાવી દીધું છે. સાહિયોગી પાર્ટીઓના એનડીએ છોડવા પર દબાણમાં છે મોદી સરકાર: સચિન પાઇલોટ કોંગ્રેસ નેતા ને રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી સચિન પાઇલોટ નું માનવું…

jansad

ભાજપના સાંસદે કોંગ્રેસ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રીને ભારતરત્ન આપવાની માંગણી કરી..

ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી ફરી એકવાર વિવાદમાં પડ્યા છે સુબ્રમણ્યમ સ્વામી અને કોન્ટ્રવરસી જાણે એક સિક્કાની બે બાજુ જેવું છે. સુબ્રમણ્યમ સ્વામીએ ફરી વિવાદનો મધપૂડો છેડ્યો છે.…

jansad

છત્તીસગઢ સીએમ ભૂપેશ બઘેલની દેવા માફી બાદ બીજી સૌથી મોટી જાહેરાત

છત્તીસગઢ સીએમ ભૂપેશ બઘેલની મોટી જાહેરાત, બસ્તરમાં અધિગ્રહિત જમીન ખેડૂતોને પાછી આપશે સરકાર. છત્તીસગઢ સીએમ ભૂપેશ બઘેલે કહ્યું કે, રાહુલ ગાંધીએ બસ્તરમાં ટાટા સ્ટીલ પ્લાન્ટ માટે 10 ગામના ખેડૂતોની અધિગ્રહિત…

jansad