સર્જીકલ સ્ટ્રાઈક ને લઈને રીટાયર્ડ જનરલ હુડ્ડાના નિવેદન પર ઘમાસાન જાણો શું કહ્યું!
લેફટીનેંટ જનરલ હુડ્ડાએ જણવ્યું કે સર્જીકલ સ્ટ્રાઈક ઓપરેશનને સાર્વજનિક કરવામાં આવ્યું હતું. એ સરકારનો નિર્ણય હતો, પરંતુ મારું માનવું એ છે કે ઓપરેશનનું રાજનીતિકરણ કરવું એ યોગ્ય નથી. સેના દ્વારા…
ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ કર્યો કુંવરજી પર કટાક્ષ તો અવચર નાકીયા અને કોંગ્રેસ માટે કહ્યું કંઇક આવું!
ઇન્દ્રનીલ રાજ્યગુરુ જે કોંગ્રેસના સિનિયર નેતા ગણાતા હતા તેમણે ગત ગુજરાત વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું હતું. કહેવાય છે કે કુંવરજી બાવાળીયા સાથેના મતભેદ મનદુઃખને કારણે ઇન્દ્રનીલ દ્વારા આ…
જસદણ ભાજપમાં પડ્યા ગાબડા, આ મોટા નેતા જોડાયા કોંગ્રેસમાં
Jansad જનસદ ન્યુઝ: હાલ જસદણ માં પેટા ચુંટણી યોજાવા જઇ રહી છે સમગ્ર ગુજરાતનું ધ્યાન જસદણ પાર ટકેલું છે. જસદણમાં ૨૦ ડિસેમ્બરે પેટા ચુંટણી યોજાવા જઈ રહી છે છે, ઉલ્લેખનિય…
કુંવરજીના ધડાકા બાદ અવસર નાકિયા નો ઘટસ્ફોટ જાણો શું ફેંક્યો પડકાર!
જસદણમાં જામ્યો ચુંટણી જંગ, અવસર નાકિયા એ આપી કુંવરજીને ચેલેન્જ. હાલ તો જસદણમાં ચુંટણી જંગ જામ્યો છે અને સામ સામે નિવેદનો અને આક્ષેપ બાજી ચાલી રહ્યા છે ત્યારે જનતાને પણ…
જસદણ માં કોંગ્રેસ અને ઇન્દ્રનીલનો માસ્ટર સ્ટ્રોક જાણો વ્યુહરચના
ઇન્દ્રનીલ રાજ્યગુરુ જે કોંગ્રેસના સિનિયર નેતા ગણાતા હતા તેમણે ગત ગુજરાત વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું હતું એ પહેલાં પણ એક બે વાર પાર્ટી માંથી નિષ્ક્રિયતા બતાવી ચુક્યા…
જસદણ માં જામશે ખરાખરીનો ખેલ, કોંગ્રેસના દિગ્ગજ નેતા સાથે ટકરાશે ભાજપના કુવરજી
જસદણમાં ૨૦ ડિસેમ્બરે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે છે, ઉલ્લેખનિય છે કે કોંગ્રેસના સિનીયર નેતા કુંવરજી બાવળિયા કોંગ્રેસને રામ રામ કહીને ભાજપમાં જોડાઈ જતાં તેમની સીટ જસદણ પર આ…
નવજોતસિંહ સિદ્ધુ એ પીએમ મોદી પર તેમની ભાષામાં કર્યા આકરા પ્રહાર જનતાએ તાળીઓથી વધાવ્યા
કોંગ્રેસના ફાયર બ્રાંડ નેતા નવજોતસિંહ સિદ્ધુ એ કહ્યું કોંગ્રેસે આપ્યા ૪ ગાંધી : ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અને ભાજપે આપ્યા ૩ મોદી: નીરવ, લલિત અને નરેન્દ્ર.…
11 ડિસેમ્બર પછી દેશ રાહુલ ગાંધી ને ભાવિ પ્રધાનમંત્રીના રૂપમાં જોવા લાગશે… જાણો કોણે કહ્યું
દેશમાં ચુંટણી જંગ ચાલી રહ્યો છે આવામાં કેટલાય નેતાઓના અઢળક નિવેદનો આવે છે અને જે નિવેદન મરીમસાલા વાળું અને ચટપટું હોય તે થોડીક જ ક્ષણોમાં વાઇરલ થઈ જાય છે. હાલમાં…
પરેશ ધાનાણી ના સીએમ વિજય રૂપાણી પર આકરા પ્રહાર, જાણો શું કહ્યું
વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, વાઇબ્રન્ટ તાયફા પછી પણ ઔદ્યોગિક વિકાસદર તળીયે. નોટબંધી અને જીએસટીએ લઘુ મધ્યમ ઉદ્યોગોની કમર તોડી નાખી.…
વિડીયો: મહિલાએ સીએમ વસુંધરા રાજે ને પૂછ્યું બેરોજગાર ઘેર બેઠા છે વોટ કેમ આપીએ? જુઓ સીએમનું રિએક્શન
દેશમાં હાલ ચુંટણીનો રંગ જામ્યો છે દેશમાં પાંચ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ માં વિધાનસભા ચુંટણીઓ યોજાઈ રહી છે. રાજસ્થાનમાં ઇતિહાસ છે કે દર પાંચ વર્ષે સરકાર બદલાઈ…

