Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home Politics

પીએમ મોદીના ઉદ્યોગપતિવાળા નિવેદન પર કોંગ્રેસ દ્વારા આકરી પ્રતિક્રિયા આપવામાં આવી

jansad by jansad
July 30, 2018
in Politics
0
કોંગ્રેસ પ્રવક્તા

ફાઇલ ફોટો ફોટો ક્રેડિટ: સોસીયલ મીડિયા

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ પીએમ મોદી પર પલટવાર કરતા કહ્યું કે, “જે લોકો બેન્કિંગ ક્ષેત્રને બરબાદ કરીને એન્ટીગુઆ, લંડન જતા રહ્યા એમની જોડે ફોટો પડાવવા માટે પીએમ મોદીને જો કોઈ વાંધો નથી તો હું આ એમની વિવેક બુદ્ધિ પર છોડું છું.”

પીએમ મોદીના ઉદ્યોગપતિઓ સાથે સાર્વજનિક સ્થળો પર સાથે જવામાં દેખાવામાં વાંધો નથી કે ડરતો નથી વાળા નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું કે, “પીએમને એવા લોકો સાથે ફોટો પદાવવામાં કોઈ સમસ્યા નથી જેમની પર બેન્ક સાથે છેતરપિંડી કરીને એન્ટીગુઆ અને લંડન ભાગી જવાનો આરોપ છે, તો હું પ્રધાનમંત્રી પદની સચ્ચાઈ અને પ્રતિષ્ઠા આવા ઉદ્યોગપતિઓને આપવાની જવાબદારી પ્રધાનમંત્રી મોદીની સમજશક્તિ પર છોડું છું.”

એમણે જણાવ્યું કે, “સવાલ મૂડીવાદીઓ અને ઉદ્યોગપતિઓનો નથી, સવાલ એ છે કે તે કેવા અને કોણ છે!” તેમણે કહ્યું કે, “કોંગ્રેસ મૂડીવાદીઓ અને ઉદ્યોગપતિઓની વિરોધી નથી પરંતુ પૂર્વગ્રહ પૂર્ણ મૂડીવાદીઓથી છે.” અમુક ચોક્કસ મૂડીવાદીઓની તરફેણ કરીને દેશને જે નુકશાની થાય છે તે તરફ મનીષ તિવારીએ ઈશારો કર્યો.

મનીષ તિવારીએ પીએમ મોદી દ્વારા પોતાની તુલના મહાત્મા ગાંધી સાથે કરી તેના પર જણાવ્યું કે, “આનાથી વધારે આશ્ચર્ય પમાડે તેવું બીજું કશું હોઇજ ના શકે કે પ્રધાનમંત્રીએ પોતાની તુલના મહાત્મા ગાંધી સાથે કરી!” એમણે જણાવ્યું કે, “એ ઉદ્યોગપતિઓ મહાત્મા ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે સાથે હતા અને એમનું લક્ષ્ય ભારત દેશની આઝાદી હતું. એવા લોકો નોહતા કે જેમણે દેશના બેન્કિંગ ક્ષેત્રની સાથે છેતરપીંડી કરી હોય અને જનતાના લાખો કરોડો રૂપિયા લઈને ભાગી ગયા હોય!”

Policy frameworks must be industry friendly , not friendly to certain industrialists .

PM must stand by interests of industry , not the interests of certain industrialists .

Even the blind can see which industrialists have benefitted .

— Kapil Sibal (@KapilSibal) July 30, 2018

બીજી તરફ કોંગ્રેસ નેતા કપીલ સિબ્બલે ટ્વિટ કરી જણાવ્યું કે, સરકારની નીતિ ઉદ્યોગને અનુકૂળ હોવી જોઈએ ના કે માત્ર અમુક ઉદ્યોગપતિઓ પ્રમાણે અનુકૂળ નીતિ હોવી જોઈએ. પીએમ એ ઉદ્યોગકારોના પક્ષમાં ઉભા રેહવું જોઈએ પણ અમુક ગણ્યા ગાંઠ્યાજ ઉદ્યોગકારોના હિત અહિત સાથે ઉભા રેહવું ના જોઈએ.

Tags: ઉદ્યોગપતિકોંગ્રેસભાજપમહાત્મા ગાંધી
Previous Post

હાર્દિક પટેલનો હુંકાર સરકારથી જે થાય એ કરીલે મારાથી જે થશે એ હું કરી લઈશ

Next Post

ફિલ્મ અભિનેત્રી અને કોંગ્રેસ નેતા નગમાં મોરારજી એ રાહુલ ગાંધીનાં આંખ મારવા પર આપ્યું નિવેદન કહ્યું એમાં કશુંય ખોટું નથી, જો હું આંખ મારું તો!

jansad

jansad

Next Post
નગમાં મોરારજી

ફિલ્મ અભિનેત્રી અને કોંગ્રેસ નેતા નગમાં મોરારજી એ રાહુલ ગાંધીનાં આંખ મારવા પર આપ્યું નિવેદન કહ્યું એમાં કશુંય ખોટું નથી, જો હું આંખ મારું તો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.