Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home India

ભારતીય વાયુ સેના ના આ પગલા થી પાકિસ્તાનમાં ફફડાટ! જાણો શું!

jansad by jansad
February 26, 2019
in India, World
0
ભારતીય વાયુ સેના

ફોટો: ભારતીય વાયુ સેના

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાકિસ્તાન આતંકવાદનું સરગણા બની ગયું છે. જગ જાહેર છે કે પાકિસ્તાન આતંકવાદીઓને પનાહ આપે છે અને ભારત વિરુદ્ધ તેમને મદદ કરે છે. અને ભારતને તોડવાના પ્રયત્નો કરે છે.

ભારતીય વાયુ સેના
ફોટો: ભારતીય વાયુ સેના

ગત ૧૪મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન સ્પોન્સર આતંકવાદી હુમલામાં અર્ધ સુરક્ષા દળ એટલે કે સીઆરએફના ૪૪ જેટલા જવાનો ફૂલાવામા માં શહીદ થયા હતા. જે ગોઝારી ઘટના બાદ આખાય દેશમાં પાકિસ્તાનનો ખાત્મો જેવો લોક જુવાળ ફાટી નીકળ્યો હતો.

ભારતીય વાયુ સેના
ફોટો: ભારતીય વાયુ સેના

ભારત સરકારને તેમની મુખ્ય વિપક્ષી પાર્ટીએ પાકિસ્તાન સામે તમામ પગલા ભરવા સાથ સહકાર આપવા માટે માંગ્ય વગર જ સમર્થન આપી દીધું હતું અને કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાન અને આતંકવાદીઓને મજબુત જવાબ આપવો જોઈએ.

ભારતીય વાયુ સેના
ફોટો: ભારતીય વાયુ સેના

ભારત સરકારે પણ ભારતીય આર્મીને, ભારતીય વાયુ સેના અને ભારતીય નેવી ને છુટ્ટો દોર આપીને જણાવ્યું હતું કે સ્થળ, સમય અને ઓપરેશન તમે નક્કી કરો ભારત દેશ તમારી સાથે છે. ત્યાર બાદ ભારતીય આર્મી એ ફૂલવામા થયેલી આતંકી ઘટનાના આરોપીઓને શોધી શોધી ને માર્યા હતા.

ભારતીય વાયુ સેના
ANI Tweet

આજે વહેલી સવારે ભારતીય વાયુ સેના દ્વારા પાકિસ્તાનમાં ઘૂસીને એટલે કે લાઈન ઓફ કંટ્રોલ પાર કરીને આતંકવાદીઓના ઠેકાણાઓ ઉપર બોમ્બ વર્ષાવવામાં આવ્યા હતા જેના કારણે પાકિસ્તાનમાં ફફડાટનો માહોલ સર્જાયો છે.

ભારતીય વાયુ સેના
ANI Tweet

ભારતીય વાયુ સેના દ્વરા પાકિસ્તાનમાં આવેલા આતંકી ઠેકાણાઓ ઉપર ૧૦૦૦ જેટલા બોમ્બ ૧૨ જેટલા મિરાજ ૨૦૦૦ ફાઈટર જેટ દ્વારા વર્શાવીને આતંકી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. આ ખબર સૌથી પહેલા પાકિસ્તાની કમાન્ડરે ટ્વીટર પર ટ્વીટ કરી હતી.

ભારતીય વાયુ સેના
ફોટો: સોશિયલ મીડિયા

ભારતીય વાયુ સેના દ્વારા છેલા એક બે દિવસથી તૈયારીઓ કરવામાં આવતી હતી અને પાકિસ્તાનમાં આવેલા આતંકી ઠેકાણાની માહિતી મેળવવામાં આવી હતી ત્યાર બાદ આજે વહેલી સવારે લગભગ ૩ થી ૩:૩૦ દરમિયાન આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ભારતીય વાયુ સેના
ફોટો: ભારતીય વાયુ સેના

આ ઓપરેશનથી પાકિસ્તાનમાં ફફડાટનો માહોલ છે અને ભયના ઓછાયા હેઠળ પાકિસ્તાન અને આતંકવાદીઓ જીવી રહ્યા છે. ભારતીય વાયુસેના દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી છે. પાકિસ્તાનમાં રહેલા આતંકી સંગઠન જૈશ એ મોહમદ ના ઠેકાણાને નેસ્તો નાબુદ કરવામાં ભારતીય વાયુ સેના ને સફળતા મળી છે.

ભારતીય વાયુ સેના
ફોટો: ભારતીય વાયુ સેના

ઉલ્લેખનીય છે કે, ૧૪મી ફેબ્રુઆરીના દિવસે ૪૪ જેટલા જવાનો શહીદ થયા હતા તેમની શહીદીનો બદલો લેવાનો લોક જુવાળ આખાય દેશમાં ફાટી નીકળ્યો હતો અને ત્યારબાદ ભારતીય આર્મી અને ભારતીય વાયુ સેના દ્વાર ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે અને પાકિસ્તાન સ્પોન્સર આતંકવાદીઓના ઠેકાણાઓ નેસ્તો નાબુદ કરવામાં આવ્યા છે.

Tags: indianindian air forceઇન્ડિયાજનસદપાકિસ્તાનભારતીય વાયુ સેના
Previous Post

હાર્દિક પટેલે ફૂંક્યું રણશિંગું અને જણાવ્યું કોની સામે છે જંગ!

Next Post

પાકિસ્તાનમાં યમદૂત બનીને ગયેલા મિરાજ ૨૦૦૦ ની તાકાત તમે જાણો છો?!

jansad

jansad

Next Post
મિરાજ

પાકિસ્તાનમાં યમદૂત બનીને ગયેલા મિરાજ ૨૦૦૦ ની તાકાત તમે જાણો છો?!

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.