બિહાર ડેપ્યુટી-સીએમ 5 વર્ષમાં ફક્ત એક વર્ષ મોટા થયાં! જાણો વિવાદ શું છે?

તારકિશોર પ્રસાદે આ વખતે બિહાર સીએમ નીતીશ કુમારની નજીકના સુશીલ કુમાર મોદીની જગ્યા લીધી છે. તેઓ ડેપ્યુટી સીએમ બન્યા છે. તારકિશોર કાલવાર જાતિના છે, તે વૈશ્ય સમુદાયનો ભાગ છે. બિહારના…

jansad

નીતીશ કુમાર ને બદલે ભાજપ નેતાને મુખ્યમંત્રી બનવવાનો તખ્તો ઘડાયો?! નીતીશ કુમાર ને…

બિહારમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ. પરિણામ આવ્યાને આજે એક અઠવાડિયું થવા આવ્યું પરંતુ હજુ સુંધી કોણ સરકાર બનાવશે અને કોણ મુખ્યમંત્રી બનશે એ બાબતે અસમંજસની પરિસ્થિતિ છે. નીતીશ કુમાર, એનડીએ…

jansad

બિહાર માં સરકાર બનાવવા મોદી સરકારમાં નં.3 ગણવામાં આવતાં નેતાએ સંભાળ્યો મોરચો!

બિહાર માં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. જેના પરિણામ 10 તારીખે મોડી રાત્રે આવ્યા હતાં. લોકોમાં ઉત્સુકતા હતી કે બિહારમાં કોણ જીતશે જેની આતુરતાનો તો અંત આવી ગયો પરંતુ કોણ મુખ્યમંત્રી…

jansad

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ગુસ્તાખી!? લાલ આંખ થતા ફરી…

અમેરિકામાં ટ્વિટર ના કડક નિયમો છે. જે હમણાં અમેરિકાની ચૂંટણી સમયે જોવા મળ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના જુઠાણાને સેન્સિટિવ કરી નાખવામાં ટ્વિટર સહેજે અચકાતું નોહતું. તેમજ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પોતાને વિજેતા…

jansad

તો બિહાર માં થશે મહારાષ્ટ્ર વાળી? આ નેતાએ કરી નાખ્યો ઘટસ્ફોટ!

સમગ્ર દેશમાં ચૂંટણી નો માહોલ હતો જે 10 તારીખે મોડી રાત્રે સમાપ્ત થયો. પરંતુ હજુ પણ રાજકીય ગરમાંગરમી છે. સમગ્ર દેશમાં 54 જેટલી બેઠકો પર પેટાચૂંટણી હતી અને બિહારમાં વિધાનસભા…

jansad

બિહારમાં નીતીશ કુમાર ને બદલે મોદીના નજીકના મંત્રીને મુખ્યમંત્રી બનાવવાની ઉઠી માંગ!

બિહાર વિધાનસભામાં એનડીએમાં ભાજપ સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. ભાજપે 74 બેઠકો જીતી છે જ્યારે નીતીશ કુમાર ની જેડીયુ ફક્ત 43 બેઠકો જીતી શકી છે. નીતીશ કુમાર 50…

jansad

લોકતાંત્રિક ચૂંટણીઓમાં હાર કે જીત જેવું કશું જ હોતું નથી : ઉત્તમ પરમાર

સ્નેહી મિત્રો,મારી ૬૫ વર્ષની ઉંમર દરમિયાન એક બાબતનું મને હંમેશા આશ્ચર્ય રહેતું આવ્યું છે કે આપણા રાજકીય પક્ષો અને રાજકીય કાર્યકરો લોકતાંત્રિક ચૂંટણીને"હાર અને જીતની" પરિભાષામાં શા માટે મૂલવતા હોય…

jansad

લોકતાંત્રિક ચૂંટણીઓ માં નબળા કે સબળા દેખાવ માટે નેતાઓ કે સંગઠન નહી પરંતુ લોકમાનસ જવાબદાર હોય છે

સ્નેહી મિત્રો,આપણી લોકતાંત્રિક ચૂંટણીમાં કહેવાતી હાર અને જીતની ખોટી અને ગુલામીની માનસિકતા વાળી માન્યતા ઘર કરી ગઇ છે. તેવી જ એક બીજી બાબત કહેવાતા જીતેલા નેતા અને પક્ષની અહો રૂપમ…

jansad

પેટાચૂંટણીમાં હાર બાદ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા ના નામે વાઈરલ થયો કાર્યકરનો પત્ર.

પેટાચુંટણીમાં કરારી હાર બાદ કોંગ્રેસ કાર્યકરોમાં નિરાશા અને હતાશા છવાઈ ગઈ છે ત્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. જે બાદ અમિત ચાવડા ના નામે સોશિયલ…

jansad

અમિત શાહની રણનીતિએ મુખ્યમંત્રીની શાન ઠેકાણે પાડી?!

સમગ્ર દેશમાં ચૂંટણી નો માહોલ હતો જે ગઈ કાલે મોડી રાત્રે સમાપ્ત થયો. સમગ્ર દેશમાં 54 જેટલી બેઠકો પર પેટાચૂંટણી હતી અને બિહારમાં વિધાનસભા ચૂંટણી હતી. જેના પરિણામ ગઈકાલે મોડી…

jansad