મોટા સમાચાર: ગુજરાત રાજકારણમાં પ્રવેશને લઈ નરેશ પટેલ લેશે આ અંતિમ નિર્ણય!
ગુજરાત ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ માં ખેંચતાણ વધી રહી છે. ભાજપ કોંગ્રેસના નેતાઓ ધારાસભ્યોને રાજીનામું અપાવી ભાજપ…
બંગાળમાં મમતા બેનર્જી નું પરાક્રમ! મોદી શાહ અને રાજ્યપાલ ચોંકી ગયા!
બંગાળમાં ભાજપ અને મમતા બેનર્જી ની તૃણમુલ કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત રસાકસી છે. બંગાળ ચૂંટણીમાં ભાજપને માત આપીને રાષ્ટ્રીય સ્તરે મમતા બેનર્જીએ પોતાને સક્ષમ અને શક્તિશાળી સાબિત કરી દીધા છે. જે…
તો શું ભાજપ ના થશે નરેશ પટેલ? સર્જાશે મોટી રાજકીય ઉથલપાથલ?!
ગુજરાતની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ માં ખેંચતાણ વધી રહી છે. ભાજપ કોંગ્રેસના નેતાઓ ધારાસભ્યોને રાજીનામું અપાવી ભાજપ માં…
પ્રશાંત કિશોર કરશે મોટી જાહેરાત! ગુજરાત ચૂંટણી બાબતે આ જાહેરાત કરી શકે છે!
આ વર્ષે ગુજરાતની વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ગુજરાત અને દેશનું વાતાવરણ રાજકીય ગરમાં ગરમીથી ભરેલું છે. સમગ્ર દેશની નજર હાલ ગુજરાત પર છે ત્યારે છેલ્લા ઘણા સમયથી નરેશ…
ક્રિપ્ટો કરન્સી: આ એપ્લિકેશન થઈ બંધ!ગુજરાતીઓના ડૂબ્યા 400 કરોડ!!
હમણાં છેલ્લા ઘણા સમયથી શેરમાર્કેટમાં અને ક્રિપ્ટો કરન્સી માં રોકાણ વધ્યું છે અને એ પણ કેટલીક વેબસીરિઝ બાદ ખૂબ વધારો જોવા મળ્યો છે. યુવાનો પણ હવે શેરમાર્કેટ તરફ આકર્ષિત થયા…
નરેશ પટેલ જ્યાં જશે અમે ત્યાં જઈશું?! તો ગુજરાતમાં થશે મોટો રાજકીય ભૂકંપ!??
છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલના રાજકીય આગમન ની ચર્ચાઓ ચાલી રહી છે. આ વર્ષે ગુજરાતની વિધાનસભા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે એટલે પણ નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાશે એ…
જીતુ વાઘાણી મનીષ સીસોદીયા ફરી આમને સામને! વાઘાણી સામે સીસોદીયા એ ચડાઈ બાંયો!
ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપ ફરી આમને-સામને આવી ગયા છે. કોંગ્રેસ પણ આ મામલે પાછળ નથી. બંને પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ભાજપ-આપ કરતા કોંગ્રેસ…
ધારાસભ્યના પેટ્રોલ પંપ પર ચાલ્યું બુલડોઝર!! મુખ્યમંત્રી સામે કરેલી ટિપ્પણી પડી ભારે!?
ગત 10મી માર્ચ નો દિવસ ભાજપ કરતાં વધારે મહત્વનો યોગી આદિત્યનાથ માટે હતો. ભાજપ પાંચ માંથી ચાર રાજ્યોમાં જીત્યું પરંતુ સમગ્ર દેશમાં માત્ર ઉત્તર પ્રદેશની ચર્ચા હતી. એજ ઉત્તર પ્રદેશ…
કોંગ્રેસ નો માસ્ટર પ્લાન! પ્રશાંત કિશોર ની ટિમ ગુજરાત પહોંચી! નરેશ પટેલ મુખ્યમંત્રીનો ચહેરો!?
છેલ્લા ઘણા સમયથી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અને કઈ પાર્ટીમાં જોડાવાની અટકળો વહેતી થઈ છે. કહેવાય છે કે કોંગ્રેસમાં જોડાવું લગભગ લગભગ નક્કી માનવામા…
ભાજપ નો 42મો સ્થાપના દિવસ! આવી રીતે થયો ભાજપનો સૂર્યોદય જાણો!
ભાજપ નો 42મો સ્થાપના દિવસ. એક સમયે લોકસભામાં માત્ર બે સીટો હતી, આજે 301 પર કબજો. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ નવી દિલ્હીમાં અટલ બિહારી વાજપેયી અને…

