ભારતીય વાયુ સેના ના આ પગલા થી પાકિસ્તાનમાં ફફડાટ! જાણો શું!

પાકિસ્તાન આતંકવાદનું સરગણા બની ગયું છે. જગ જાહેર છે કે પાકિસ્તાન આતંકવાદીઓને પનાહ આપે છે અને ભારત વિરુદ્ધ તેમને મદદ કરે છે. અને ભારતને તોડવાના પ્રયત્નો કરે છે. ગત ૧૪મી…

jansad

હાર્દિક પટેલે ફૂંક્યું રણશિંગું અને જણાવ્યું કોની સામે છે જંગ!

પાટીદાર અનામત આંદોલનના યુવાન ક્રાંતિકારી નેતા હાર્દિક પટેલ જેમ જેમ ચુંટણી આવતી જાય છે તેમ તેમ વધારે ને વધારે આક્રમક મોડમાં આવતા જઇ રહ્યા છે. હાર્દિકે લોકસભા ચુંટણી લડવાની પહેલાથી…

jansad

તો હાર્દિક પટેલ ની માંગણી પૂરી કરશે રાહુલ ગાંધી! જાણો શું!

૧૪ મી ફેબ્રુઆરીનો દિવસ ભારત માટે અને ભારતની જનતા માટે દુખનો દિવસ બનીને રહી ગયો. વેલેન્ટાઇન ડે ના દિવસે આતંકવાદીઓ દ્વારા ભારતની સીમા સુરક્ષા કરતા સિઆરપીએફ જવાનોના કાફલા પર આતંકી…

jansad

રિલાયન્સ જીઓ એ ફરીથી કર્યો આ મોટો ધમાકો.

આખાય ભારતમાં રિલાયન્સ જીઓ એ મફત કોલિંગ અને મફત ઈન્ટરનેટની સુવિધા આપીને બીજી ટેલીકોમ ક્રાંતિ કરી હતી. અને જે લોકો સોશિયલ મીડિયા પર નોહતા તે તમામ આજે ફેસબુક પર લાઈવ…

jansad

ગુજરાતના આ પાટીદાર યુવકને સો સલામીઓ પણ ઓછી પડે એવું કામ કરી બતાવ્યું.

જમ્મુ કાશ્મીરના પુલવામા માં 14 ફેબ્રુઆરીએ થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલા માં 44 જેટલા અર્ધસૈનિક દળ સીઆરપીએફના જવાનો શહીદ થઈ ગયા હતા. આ જવાનોના પરિવાર માટે દેશમાં ચારેબાજુથી મદદ પહોંચાડવામાં આવતી…

jansad

ગુજરાત કોંગ્રેસ ના આ પગલાંથી સાયબર જગતમાં ફફડાટ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વેબસાઈટ gujaratcongress.in છેલ્લા ઘણા સમયથી વારંવાર હેક કરવામાં આવી રહી છે. હેકર્સ દ્વારા કોંગ્રેસની વેબસાઈટમાં નકારાત્મક અને અશોભનીય લખાણ મુકવા જેવી હરકતો કરવામાં આવી રહી છે.…

jansad

ગુજરાત ના ઇતિહાસમાં પહેલીવાર આ થવા જઈ રહ્યું છે!

ફેબ્રુઆરીના અંતમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાત આવી રહ્યા છે તો ત્યાર બાદ માર્ચના પ્રથમ સપ્તાહમાં નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. છેને રસપ્રદ આગળ વાંચો કેમ!…

jansad

હાર્દિક પટેલ નું કડક નિવેદન, શહિદ જવાન અને પાકિસ્તાન વિશે શું કહ્યું જાણો

હાલ હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશના મિર્ઝાપૂર પ્રવાસે છે ત્યાં તેમણે શહીદ જવાન, પાકિસ્તાન સામે બદલો લેવા ઉપરાંત ખેડૂતો, ગરીબો અને સરકાર દ્વારા આપવામાં આવેલા 10% સવર્ણ અનામત અંગે પણ વાત…

jansad

CRPF જવાનોનું આ ઉમદા કાર્ય જાણીને તમે પણ સલામી આપી દેશો!

જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓના નાપાક હુમલામાં CRPF ના 44 જેટલા જવાનો શહીદ થયા છે. સીઆરપીએફના જવાનોમાં ઓણ પોતાના સાથીઓ મિત્રોનો બદલો લેવા માટેનું જૂનુંન સવાર થઈ ગયું છે સાથે સાથે…

jansad

પ્રિયંકા ગાંધી એ કરી શહિદ જવાનના પરિવાર સાથે વાત જાણો શું કહ્યું!

14મી ફેબ્રુઆરી એ જમ્મુ કાશ્મીરના ફુલવામાં આતંકવાદીઓ દ્વારા જવાનોના કાફલા પાર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં 44 જેટલા CRPFના જવાનો શહિદ થયા હતા. તેમના પરિવાર સાથે પ્રિયંકા ગાંધી એ…

jansad