પાટીદાર નેતા હાર્દિક પટેલે ખટખટાવ્યા ગુજરાત હાઈકોર્ટના દ્વાર! જાણો કેમ?
પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવાન ક્રાંતિકારી નેતા હાર્દિક પટેલ વિશે આવી રહ્યા છે મોટા સમાચાર. હાર્દિક પટેલ જાતેજ જાહેર કરી ચુક્યા છે કે તે લોકસભા ચુંટણીમાં ઝંપલાવશે અને સક્રિય રાજકારણમાં…
રાફેલ ડીલ મુદ્દે હાર્દિક પટેલનું સ્ફોટક નિવેદન! જાણો શું કહ્યું!
પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવાન ક્રાંતિકારી નેતા હાર્દિક પટેલ જાહેર કરી ચુક્યા છે કે તે લોકસભા ચુંટણીમાં ઝંપલાવશે અને સક્રિય રાજકારણમાં સત્તાવાર એન્ટ્રી કરશે અને સમાચાર પણ છે કે હાર્દિક…
તો પ્રિયંકા ગાંધી લડશે આ ઐતિહાસિક બેઠક પરથી લોકસભા ચુંટણી!? જાણો કઈ!
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ગુજરાતની 4 સમેત ઉત્તરપ્રદેશની 11 સીટો પર લોકસભાના ઉમેદવાર નક્કી કરીને જાહેર કરી નાખ્યા છે ત્યારે હવે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ લોકસભા ચુંટણી લડશેના સમાચારો…
હાર્દિક પટેલ વિશે આવી રહ્યા છે મોટા સમાચાર! ભાજપ થઇ શકે છે પરેશાન! જાણો શું!
પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવાન ક્રાંતિકારી નેતા હાર્દિક પટેલ વિશે આવી રહ્યા છે મોટા સમાચાર. હાર્દિક પટેલ જાતેજ જાહેર કરી ચુક્યા છે કે તે લોકસભા ચુંટણીમાં ઝંપલાવશે અને સક્રિય રાજકારણમાં…
૫૬ની છાતી કે સરદારની પાઘડી! જાણો દેશ કોના હાથમાં સુરક્ષિત!
હાલમાંજ પાકિસ્તાનની નાપાક હરકતને કારણે ભારતના જાંબાજ ૪૪ જેટલા સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા અને ત્યારબાદ ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓ પર બોમ્બાર્ડીંગ કરીને આતંકી કેમ્પનો નાશ કર્યો…
વાયુ સેનાની એર સ્ટ્રાઈક પર મોદી મંત્રીનું ચોંકાવનારૂ નિવેદન! જાણીને લાગશે નવાઈ!
પાકિસ્તાનની નાપાક હરકતોને કારણે ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી હતી જેમાં પાકિસ્તાનમાં આવેલા કેટલાય આતંકી ઠેકાણાઓ નાશ પામ્યા છે એવા સમાચારો આવી રહ્યા છે. ત્યાં મોદી સરકારના…
શું અભિનંદન ફરી ઉડાવી શકશે પ્લેન?? આટલી પ્રક્રિયા માંથી થવું પડશે પાસ!
ભારતીય વાયુ સેનાના જાંબાઝ સૈનિક વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પાકિસ્તાન બોર્ડર પાર કરીને પાકિસ્તાનમાં હુમલો કરવા પહોંચી ગયા હતા પરંતુ તેમનું એરક્રાફ્ટ ક્રેશ થતા તેમને તેમના પ્લેન માંથી તાત્કાલિક ઇજેક્ટ…
અભિનંદને પાકિસ્તાનમાં પણ હિન્દુસ્તાન જિંદાબાદ ના લગાવ્યા નારા
ભારતીય વાયુ સેના દ્વારા ૨૬ મી ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે પાકિસ્તાનમાં ઘૂસીને એટલે કે લાઈન ઓફ કંટ્રોલ પાર કરીને આતંકવાદીઓના ઠેકાણાઓ ઉપર બોમ્બ વર્ષાવવામાં આવ્યા હતા અને આતંકી ઠેકાણાઓ નેસ્તોનાબૂદ…
જયારે ભારતે પહેલીવાર પાકિસ્તાનમાં ઘૂસીને તાંડવ કર્યું! જાણો રીયલ સ્ટોરી!
જાંબાઝ ભારતીય વાયુ સેના દ્વારા ગઈ કાલે વહેલી સવારે પાકિસ્તાન સામે એર સ્ટ્રાઈક કરવામાં આવી અને આતંકી ઠેકાણાઓને નેસ્તોનાબૂદ કરવામાં આવ્યા. આપણી સેના ભારતના સૌર્યનું પ્રતિક છે. ભારતની જમીની, દરિયાઈ…
પાકિસ્તાનમાં યમદૂત બનીને ગયેલા મિરાજ ૨૦૦૦ ની તાકાત તમે જાણો છો?!
ભારતીય વાયુ સેના એ આજે વહેલી સવારે પાકિસ્તાન બોર્ડર પાર કરીને આતંકી ઠેકાણાઓનો સર્વનાશ કરી નાખ્યો હતો. જેની જાણકારી ખુદ પાકિસ્તાની સેના કમાન્ડરે ટ્વીટર પર ટ્વીટ કરીને આપી હતી. પાકિસ્તાનમાં…

