કાશ્મીર માંથી 370 હટાવ્યા બાદ પાકિસ્તાનના પેટમાં રેડાયું તેલ ભારત વિરુદ્ધ આ પગલાં ભર્યા! જાણો!
ઓગસ્ટ એ ક્રાંતિકારી મહિનો છે દેશના ઇતિહાસમાં જે મોટી ક્રાંતિ થઈ છે તે ઓગસ્ટમાં થઈ છે એટલે ઓગસ્ટને ક્રાંતિકારી મહિનો ગણવામાં આવી રહ્યો છે અને આજ ઓગસ્ટ મહિનામાં ભારતે જમ્મુ…
મિશન કાશ્મીર : શાહ કે મોદી નહીં આ છે માસ્ટર માઈન્ડ! કોઈને ગંધ ના આવે એવી રીતે પાર પાડ્યું ઓપરેશન!
4 ઓગસ્ટ, 2019 નો દિવસ ભારત દેશના ઇતિહાસમાં નોંધાઇ જશે. ભારત દ્વારા ઐતિહાસિક ફેંસલો લેવામાં આવ્યો અને આર્ટિકલ 370 ને જમ્મુ કાશ્મીર માંથી નાબુદ કરવામાં આવી તેમજ જમ્મુ કાશ્મીર અને…
આર્ટિકલ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં લેવામાં આવ્યા આ મહત્વના પગલાં! જાણો આગળ શું થશે!
ભારતના ઇતિહાસમાં આજનો દિવસ ખુબજ મહત્વનો સાબિત થશે અને આ સાથે જ જમ્મુ કાશ્મીર સાથે નવા રાજ્યનો ઉદય થશે. છેલ્લા બે દિવસના ઉત્તેજિત વાતાવરણ બાદ આજે 11 વાગે ગૃહમંત્રી અમિત…
24 કલાકમાં સરકારે કાશ્મીર માં લીધા આ મોટા પગલાં! આ છે અમિત શાહનો મુખ્ય પ્લાન! જાણો!
જમ્મુ કાશ્મીર માં સુરક્ષાના કારણો જોતા હાલ હિંદુઓની પવિત્ર ગણવામાં આવતી બાબા અમરનાથની યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે અને તમામ યાત્રીઓને યાત્રા અધવચ્ચે છોડીને પાછા ફરવા માટે ગાઈડલાઈન જાહેર…
મોટા સમાચાર! જમ્મુ કાશ્મીર માં નવાજુની થવાના એંધાણ! જાણો શું થવા જઈ રહ્યું છે!
જમ્મુ કાશ્મીર એ ભારત અને પાકિસ્તાન વચ્ચે સળગતો મુદ્દો રહ્યું છે. પરંતુ ભૂતકાળ જોતા કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને રહેશે એમાં કોઈ બે મત નથી. હાલ કાશ્મીર માં…
આ પાકિસ્તાની ક્રિકેટર ભારતની આ મહિલા સાથે કરશે લગ્ન! જાણો!
ભારત અને પાકિસ્તાન બંને એક બીજાના કટ્ટર હરીફ અને દુશ્મન ગણો તો દુશ્મન પણ છે. સાથે સાથે ભારત પાકિસ્તાન વચ્ચે આમતો કોઈ સંબંધ નથી પરંતુ હા હજુ ભારત અને પાકિસ્તાનમાં…
લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર સિંહ ધોની આજથી કાશ્મીરમાં કરશે આ કામ જાણો!
ભારતીય ક્રિકેટ ટીમના એક સમયના કેપ્ટન રહેલા અને કેપ્ટન કુલ તરીકે ઓળખાતા હાલના ટીમ ઇન્ડિયાના વિકેટ કીપર મહેન્દ્ર સિંહ ધોની આજથી મિલતરીમાં પોતાનું કામ સાંભળશે અને તે પણ કશ્મીરમાં. મહેન્દ્ર…
આ બાહુબલી નેતાએ કહ્યું કે જીવતા રહેવું હોય તો નિવેદન બદલી નાખો નહીંતર….
નેતાઓને આપણે ચુંટણીમાં મત આપીને વિજયી બનાવીએ છીએ અને સત્તાના સર્વોચ્ચ શિખરો પણ આપણે જ એટલે કે જનતા ચઢાવે છે. અને એકવાર સત્તા આવ્યા પછી આ જ નેતાઓ જે પોતાને…
‘સોરઠનો સિંહ ગુંજાવે ગીર’ એ વિઠ્ઠલ રાદડિયા માટે જ લખાયેલું હતું! જાણો!
વિઠ્ઠલ રાદડિયા એવું નામ જે નામ પડતા ગરીબો મસીહા કહેતા અને ગુંડાઓ બાપ કહેતા! બસ આ એક જ વાક્ય માં સમજી જાઓ સોરઠના સિંહની કહાની. ક્યારેય કોઈ સામે ઝૂકવું નહીં…
કર્ણાટક સ્પીકરના પગલાંથી ખળભળાટ! ધારાસભ્યો બાગી બનતા સો વાર વિચારશે! જાણો!
કર્ણાટક માં રાજકીય નાટકનો આમતો યેદીયુંરાપ્પા મુખ્યમંત્રી બન્યા બાદ અંત આવી ગયો છે તેવું જાણવા મળી રહ્યું હતું પરંતુ હાલ પણ આ નાટકનો અંત આવ્યો નથી. સ્પીકર દ્વારા બાગી ધારાસભ્યોને…

