ગૃહ રાજ્યમંત્રીના ઠેકાણાઓ પર ઇન્કમટેક્સ ના દરોડા! રાજકારણ ગરમાયું!

ઇન્કમટેક્સ (IT)ના અધિકારીઓએ બુધવારે રાજસ્થાનના ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવ સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરોડો મધ્યાહન ભોજન યોજનામાં કથિત ગેરરીતિઓની તપાસ સાથે સંબંધિત…

jansad

મંગળ મિથુન રાશિમાં કરશે મહા પ્રવેશ! આ રાશિઓ માટે શુભ તો આ રાશિ માટે અશુભ!

વૈદિક જ્યોતિષ અનુસાર મંગળ ગ્રહ કન્યા રાશિમાં સંક્રમણ કરવા જઈ રહ્યો છે. આ સંક્રમણ 3 રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો અને નક્ષત્રો…

jansad

પાકિસ્તાન ની નાપાક હરકત! કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન! વૈશ્વિક અસ્થિરતા વચ્ચે નાપાક હરકત!

પાકિસ્તાન અમુક અમુક સમયે પોતાની હલકી કક્ષાની માનસિકતા બતાવતું હોય છે. અને વારે તહેવારે ભારત પર ગોળીબાર કરતું રહેતું હોય છે અને જ્યારે ભારત વળતો જવાબ આપે ત્યારે આખાય વિશ્વમાં…

jansad

પ્રધાનમંત્રી મોદી ના સહયોગી રહેલા મુખ્યમંત્રી રાહુલ ગાંધી અને કેજરીવાલને મળતાં રાજકીય ગરમાવો!

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે 5 સપ્ટેમ્બરે દિલ્હીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. મહાગઠબંધનની સરકાર બન્યા બાદ નીતિશ કુમાર પહેલીવાર રાહુલ ગાંધીને મળ્યા હતા. નીતિશ કુમાર અને રાહુલ…

jansad

પ્રધાનમંત્રી મોદી વિરોધી અન્ય એક મુખ્યમંત્રી એ જીત્યો વિધાનસભામાં વિશ્વાસ મત! રાજકીય સંદેશ થયો જાહેર!

કેજરીવાલ બાદ અન્ય એક બિન ભાજપાઈ મુખ્યમંત્રી એ વિશ્વાસમત જીત્યો છે. આ જીત બાદ ઝારખંડમાં સત્તાના સમીકરણો બદલાઈ ગયા છે. અને દેશમાં પણ બે બે મુખ્યમંત્રી દ્વારા વિશ્વાસમત જીત્યા બાદ…

jansad

આ 4 રાશિઓ માટે 2022 ના છેલ્લા ચાર મહિના સાબિત થશે શુભ! અપાર ધન પ્રતિષ્ઠાના યોગ!

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ સંક્રમણ કરે છે ત્યારે તેની સીધી અસર માનવ જીવન અને દેશ અને દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે 2022…

jansad

ગ્રહોનો રાજકુમાર બુધ ગ્રહ થઈ રહ્યા છે અસ્ત! આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે..

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો કોઈ ગ્રહ બદલાય છે અથવા અસ્ત થાય છે, તો તેની સીધી અસર માનવ જીવન અને દેશ અને વિશ્વ પર જોવા મળે છે. તમને જણાવી દઈએ…

jansad

મોદી શાહ ની માસ્ટર ગેમ! કોઈ વિચારે તે પહેલાં જ ખેલી નાખ્યું ‘આઝાદ કાર્ડ’!

કોંગ્રેસ છોડીને અલગ પાર્ટી બનાવવા આતુર ગુલામ નબી આઝાદ પર મોદી શાહ એ પોતાની નજર બનાઈ રાખી છે. ભાજપને લાગે છે કે મુસ્લિમો અને લિબરલ્સના મતો વિભાજિત થશે અને તેનો…

jansad

રાહુલ ગાંધી એ અમદાવાદમાં ભાજપ પર પ્રહારો કરતાં થયો વિવાદ! ભાજપ ધુંઆપુઆં!

રાહુલ ગાંધી એ ગુજરાતમાં આંદોલનને મંજૂરી આપતા શાસન પર પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે લોકશાહી પર હુમલો, ગુજરાતની જનતા પર હુમલો, કોઈ બોલી શકતું નથી. કોંગ્રેસના…

jansad

ભાજપ નો મજબૂત દાવ! કરાઈ નાખ્યું સ્ટિંગ ઓપરેશન! આમ આદમી પાર્ટી ઘેરાઈ…

દિલ્હીમાં દારૂની નીતિને લઈને ચાલી રહેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. એક તરફ જ્યાં અરવિંદ કેજરીવાલ સરકાર પોતાને સ્વચ્છ બતાવવામાં વ્યસ્ત છે ત્યારે બીજી તરફ હવે દિલ્હી ભાજપે…

jansad