ગુજરાત માં રાજકીય વાતાવરણમાં પલટો જોઈ અરવિંદ કેજરીવાલ રમશે આ મોટો દાવ!

પંજાબની ચૂંટણીમાં પોતાની છાપ છોડ્યા બાદ, આમ આદમી પાર્ટી ગુજરાત માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં વિશેષ ભૂમિકા માટે સાંસદ રાઘવ ચઢ્ઢાને તૈયાર કરવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાઘવ ચઢ્ઢા…

jansad

આજનું રાશિફળ! મિથુન રાશિ માટે સાવધાની! સિંહ રાશિ માટે ઉત્તમ દિવસ! જાણો અન્ય રાશિ

મેષ: વેપારમાં લાભ થશે. આજે તમારું મન આધ્યાત્મિક રહેશે. નોકરીમાં પ્રદર્શન સુખદ રહેશે. આત્મવિશ્વાસ સાથે પ્રેમ થશે. માતા સાથેના સંબંધો સુધરશે. બાળકને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. વિદ્યાર્થીઓને ફાયદો…

jansad

સરકાર ઉથલાવવા જતાં મુખ્યમંત્રીએ રમી મોટી રાજરમત! મોદી શાહ માટે મોટી ચુનોતી!

ઝારખંડ માં થોડા સમય પહેલા સરકાર ઉથલાઈ દેવાના સમાચાર હતાં ત્યાં આજે ભાજપ માટે એક મોટો પડકાર બનીને ઝારખંડની હેમંત સોરેન સરકાર આવી છે. હેમંત સોરેન દ્વારા વિધાનસભામાં વિશ્વાસમત મેળવીને…

jansad

ભાજપ માં જોડાઈને આ નેતા શુદ્ધ થઈ ગયા અને મુખ્યમંત્રી પણ બની ગયા!!

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આસામના સીએમ અને ભાજપ નેતા હિમંતા બિસ્વા સરમા પર જોરદાર હુમલો કર્યો છે. ગોવામાં રાજકીય ઘટનાક્રમ પર વાત કરતા જયરામ રમેશે કહ્યું કે બે પ્રકારના…

jansad

10 કરોડનું રોકાણ કરીને 150 કરોડ કમાયા!! ભાજપ નું સ્ટિંગ ઓપરેશન થઈ ગયું જાહેર!

દિલ્હીમાં આબકારી નીતિને લઈને ભાજપ સતત આમ આદમી પાર્ટી પર પ્રહારો કરી રહી છે. અરવિંદ કેજરીવાલ સરકાર પર નિશાન સાધતા ભાજપે આ મામલામાં વધુ એક સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો…

jansad

ભાજપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ની મુશ્કેલીઓ વધી! મોદી શાહ ની પહોંચ ઘટશે!??

સામાજિક કાર્યકર ટી.જે. અબ્રાહમે આરોપ લગાવ્યો છે કે ભાજપ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ શેલ કંપનીઓ દ્વારા નાણાકીય લાભના બદલામાં રામલિંગમ કન્સ્ટ્રક્શનને BDA હાઉસિંગ પ્રોજેક્ટ આપ્યો હતો. આ મામલે…

jansad

ગુરુવાર આ 5માંથી કોઈ એક ઉપાય કરો, ચમકી ઉઠશે ભાગ્ય! ધન સુખ સંપત્તિ મળશે અપાર!

શાસ્ત્રો અનુસાર ગુરુવાર નો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે કેટલાક ખૂબ જ સરળ ઉપાય કરવાથી તમે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા મેળવી શકો છો. આજે અમે તમને એવી 5…

jansad

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ થયાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને નતમસ્તક!? કહ્યું અમને મંજુર!

આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા સેનામાં ભરતીની 'અગ્નિપથ યોજના' પર પાર્ટીના વલણમાં ફેરફારની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી હવે આ…

jansad

India ને Hindia ન બનાવો! અમિત શાહ સામે મુખ્યમંત્રીએ બાંયો ચડાઈ!

હિન્દી દિવસ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ કહ્યું કે હિન્દી ભાષા તમામ ભાષાઓની મિત્ર છે અને હરીફ નથી. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું…

jansad

કેજરીવાલ એ ગુજરાતમાં મફત મફતની લ્હાણી કરી અને દિલ્લીમાં લોકોને માંગતા કરી દીધા!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ ની પાર્ટી આમ આદમી પાર્ટી પણ ઝંપલાવવા જઈ રહી છે. જેના કારણે કેજરીવાલ ના ગુજરાતમાં આંટા ફેરા વધી ગયા છે. દરવખતે જ્યારે જ્યારે કેજરીવાલ ગુજરાત…

jansad