અન્ય એક રાજ્યમાં ઓપરેશન લોટસ નો ડર! 25 કારોડમાં ધારાસભ્ય ખરીદવાની થઈ ઓફર!
92 ધારાસભ્યો સાથે, આમ આદમી પાર્ટી 117 સભ્યોની પંજાબ વિધાનસભામાં સંપૂર્ણ બહુમતી ધરાવે છે. બીજી તરફ કોંગ્રેસ પાસે 18 ધારાસભ્યો છે અને તે મુખ્ય વિરોધ પક્ષ છે. એસએડી પાસે ત્રણ…
પ્રધાનમંત્રી ના સાથી રહી ચૂકેલા, યોગીને ચુનોતી આપી ભાજપ વિરુદ્ધ મિશન 2024 કરશે શરૂ?
લોકસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમાર વિપક્ષી પાર્ટીઓને એક કરવાના અભિયાનમાં વ્યસ્ત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નીતિશે 2024ની ચૂંટણી માટે પ્રચારની શરૂઆત ઉત્તર પ્રદેશથી કરવી જોઈએ. જનતા…
કોંગ્રેસ ના દિગ્ગજ નેતા એ કહ્યું જે ભાજપ માં જવા માંગે છે તેમને હું મારી ગાડી આપીશ!
જે લોકો જવા માંગે છે તેમને હું મારી કારથી મોકલીશ - કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનારાઓ પર કોંગ્રેસ નેતા એ આપ્યું નિવેદન. 15 વર્ષ બાદ રચાયેલી કોંગ્રેસ સરકાર સિંધિયાના કારણે પડી…
ધન સુખના કારક ગ્રહ શુક્ર ગ્રહ થઈ રકહ્યા છે અસ્ત! આ રાશિઓની સમસ્યા વધશે!
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ રાશિનું સંક્રમણ થાય છે ત્યારે તેની સીધી અસર મનુષ્યના જીવન અને રાશિ પર પડે છે. ઉપરાંત, આ પરિવર્તન કેટલાક માટે ભાગ્યશાળી અને કેટલાક માટે અશુભ…
Khaby Lame મોટી મોટી કંપનીઓના CEO કરતાં વધારે કમાણી કરે છે! એક પોસ્ટ માટે મળે છે અધધ… જાણો!
કન્ટેન્ટ સર્જક Khaby Lame સોશિયલ મીડિયાની દુનિયામાં જાણીતું નામ છે. તેની પાસે નંબર વન ટિકટોકરનો ખિતાબ પણ છે. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાખો લોકો તેને ફોલો કરે છે. 22…
આજનું રાશિફળ! સિંહ રાશિ માટે સાવધાની! ધન રાશિ માટે ઉત્તમ દિવસ! જાણો અન્ય રાશિ
મેષઃ આજે વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે. સુખદ પ્રવાસની શક્યતાઓ છે. કાર્યક્ષેત્રમાં વધુ મહેનત થશે. ક્રોધ અને જુસ્સાનો અતિરેક ટાળો. પૈસાની સ્થિતિમાં સુધારો થશે. અટકેલા કામ થશે. વૃષભ: રાજનેતાઓ…
MMS કાંડ માં મુખ્યમંત્રી એ આપ્યા તપાસના આદેશ! વીડિયો બનાવનાર યુવતીની ધરપકડ!
પંજાબના મોહાલીથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મોહાલીની જાણીતી ખાનગી યુનિવર્સિટી MMS કૌભાંડથી ચોંકી ઉઠી છે. જણાવવામાં આવી રહ્યું છે કે શનિવારે મોડી રાત્રે યુનિવર્સિટીમાં ત્યારે હંગામો મચી ગયો જ્યારે…
કેજરીવાલ નો અત્યાર સુંધીનો મોટો દાવ! પ્રધાનમંત્રી મોદી પર મોટો આરોપ! ગરમાયું રાજકારણ!
દિલ્લી અને પંજાબમાં સત્તા કબ્જે કર્યા બાદ આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે. અને એટલે જ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ…
શાસ્ત્રોમાં ડુંગળી લસણ શા માટે વર્જિત છે? જાણો સ્વામી અવિમુક્તેશ્વરાનંદે શું કહ્યું!
ડુંગળી લસણ ખાવા વિશે આપણા સમાજમાં ઘણા જુદા જુદા મંતવ્યો છે. કેટલાક તેમને રાક્ષસી ખોરાક કહે છે અને કેટલાક વેર વાળે છે. તમને જણાવી દઈએ કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદનો એક વીડિયો…
શરદ પવાર : ઉત્તર ભારતીય માનસિકતાના કારણે મહિલાઓને અનામત નથી મળી રહી? રાજકીય ગરમાવો
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર એ લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને અનામત આપવા અંગે ઉત્તર ભારતીયોની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ઉત્તર ભારતીયોની માનસિકતા સંસદ, લોકસભા…

