હરિયાણા માં એક્ઝિટ પોલ ખોટા સાબિત થઈ શકે છે! ભાજપ ગુમાવી શકે છે સત્તા! જાણો!
દેશના બે રાજ્યો મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચુંટણીમાં હજુ ગઈકાલે જ મતદાન થયું. મતદાનની ટકાવારી જોવા જઈએ તો ધીમું ધીમું મતદાન થયું. જેમાં ટકાવારી પ્રમાણે હરિયાણા માં સાંજે 6 વાગ્યા…
બીગબોસ કન્ટેન્સ્ટન્ટે બિકીનીમાં પોસ્ટ કર્યા હોટ ફોટોસ, શરીર પરના નિશાન વિષે કહ્યું
હાલના સમયમાં સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું છે. ફિલ્મ હોય કે ટેલિવિઝન સેલિબ્રિટી દરેક લોકો સોશિયલ મીડિયાના મહત્વનો જોતા વધારે એક્ટિવ રહેવા લાગ્યા છે. અભિનેતા અને અભિનેત્રી પોતાના ફેન્સ વધારવા માટે…
અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઈ રાધનપુરમાં મતદાન કરી શકશે નહીં! જાણો!
ગુજરાત વિધાનસભાની ખાલી બેઠકો પર આજે એટલે કે 21 ઓક્ટોબરના રોજ દેશના મહારાષ્ટ્ર અને હરિયાણા રાજ્યો સાથે પેટા ચુંટણી યોજાઈ રહી છે. ના માત્ર ગુજરાતની પરંતુ દેશના અલગ અલગ રાજ્યોની…
પેટા ચુંટણી વિડીયો થયો વાઇરલ! અલ્પેશ તું અહીંયા ના લડીશ તારું કોઈ કામ નથી! જાણો!
ગુજરાતમાં ઠંડીનો ચમકારો ભલે વધી રહ્યો હોય પરંતુ ગુજરાતના રાજકારણમાં હાલ ગરમાવો છે એનું કારણ માત્રને માત્ર ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચુંટણી છે. પેટા ચુંટણી માં બીજી…
કેમ ઇતિહાસમાં પહેલીવાર ભાજપને પેટા ચુંટણી માં સ્ટાર પ્રચારક મેદાને ઉતારવા પડ્યા!?
અત્યારે ભાજપનો સુરજ તપી રહ્યો છે એટલે કે કોઈ પણ વ્યક્તિ ભાજપની ટિકિટ પર ચુંટણી લડે તો આરામથી જીતી શકે છે. હાલ ભાજપ એક બ્રાન્ડ બની ગઈ છે જેની સાથે…
કોંગ્રેસનું ઓપરેશન! અલ્પેશ ઠાકોર ને મોટો ફટકો! આ નેતાનું કોંગ્રેસને સમર્થન જાહેર!
રાધનપુર પેટાચુંટણીને અલ્પેશ ઠાકોર તેમની જિંદગીમાં ક્યારેય ભૂલી શકશે નહીં. જ્યારથી અલ્પેશ ઠાકોર દ્વારા કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ પહેરીને રાધાનપુરમાં પેરાશૂટ ઉમેદવાર બન્યા છે ત્યારથી રોજ એક પછી એક નવા…
માસ્ટરસ્ટ્રોક! રાધનપુરમાં અલ્પેશ ઠાકોર સામે આ નેતા કરી રહ્યા છે ધુંઆધાર પ્રચાર!
ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર પેટા ચુંટણી યોજાવા જઈ રહી છે. જેમાં બે બેઠક એટલે કે રાધનપુર અને બાયડ પર અનુક્રમે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા લડી રહ્યા છે જે…
તો શું 500 1000ની નોટની જેમ 2000ની નોટ પણ બંધ થાય છે?! RTI માં થયો મોટો ખુલાસો!
8 નવેમ્બર 2016ના રોજ દેશની મોદી સરકાર દ્વારા સમગ્ર ભારતમાં નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી જેમાં હાઈ વેલ્યુ નોટ બંધ કરવામાં આવી હતી એટલે કે 500 અને 100ની નોટને રદ્દ…
મોદી સરકાર ને વધુ એક ઝટકો! વધુ એક ખરાબ સમાચાર! જાણો!
દેશની આર્થિક સ્થિતિ નબળી થતી જાય છે. અને મોદી સરકાર પાસે તેને સુધારવાના પગલાં નથી. તેમજ નાણામંત્રી નિર્મલા સીતારામના પતિ દ્વારા પણ મોદી સરકાર ને ડૉ. મનમોહનસિંહ ના રસ્તે અને…
અયોધ્યા માં નવાજુનીના એંધાણ! ભગવાન રામનો વનવાસ પૂર્ણ થવાના આરે!?? જાણો!
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની સુનાવણી ચાલી રહી છે. જે સુનાવણી બંને પક્ષકારોને સાંભળ્યા બાદ 17 ઓક્ટોબરના રોજ પૂર્ણ થઇ શકે છે. અને તેના એક મહિના બાદ એટલે કે 18 નવેમ્બરના…

