Tag: Congress mla

અશોક ગેહલોત ગુજરાત આવતાં જ આપ ભાજપ સાથે કોંગ્રેસના બાગી ધારાસભ્યોમાં ફફડાટ!

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સૌરાષ્ટ્રમાં કેટલાક ધારાસભ્યો ભાજપ માં જોડાવા જઈ રહ્યા છે તેના ડેમેજ કંટ્રોલ કરવા માટે આવ્યા છે ...

Read moreDetails

ભાજપ ના ધારાસભ્યને ઝટકો!! નો રિપીટ થિયરી લાગુ થાયને તમે ઘેર બેસો એ સારું ન લાગે!!

ગત 10મી માર્ચે ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોના વિધાનસભા પરિણામો આવ્યા જેમાં ભાજપ 4 રાજ્યોમાં સ્પષ્ટ બહુમતી સાથે ...

Read moreDetails

ચહેરા બદલવાથી ચરિત્ર બદલાતું નથી!! મુખ્યમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રીના મોઢા થઈ ગયા લાલ!

કોંગ્રેસ ધારાસભ્ય અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા એ વિધાનસભામાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ગુજરાત અને દેશની મહિલાઓને વંદન સહ ...

Read moreDetails

રાપર વકીલની હત્યા મામલે જીગ્નેશ મેવાણી ની ભાજપ સરકારને મોટી ચીમકી…

કચ્છના રાપરમાં ધોળા દિવસે એક વકીલ તેમની જ ઓફિસ બહાર ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી તેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ...

Read moreDetails

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ની મુખ્યમંત્રી રૂપાણી અને પાટીલ ભાઉને ચેલેન્જ!

ગુજરાતમાં ખાલી પડેલી ચાર રાજ્યસભા બેઠકોની ચૂંટણી સમયે કોંગ્રેસના આઠ જેટલા ધારાસભ્યોએ રાજીનામું આપી ભાજપમાં જોડાઈ જતાં ગુજરાત વિધાનસભાની આઠ ...

Read moreDetails

ભાજપ અને પાટીલ ભાઉ માટે એક સાંધે ત્યાં તેર તૂટેની પરિસ્થિતિ! જાણો!

ગુજરાતમાં એકબાદ એક નગરપાલિકા અને જિલપંચાયત, તાલુકાપંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે. 2.5 વર્ષની ટર્મ પુરી થયા બાદ પ્રમુખ ઉપપ્રમુખ બદલવાનો ...

Read moreDetails

સીઆર પાટીલ આવ્યા બાદ પાર્ટીમાં બીજું મોટું ભંગાણ!

પેટાચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપની દશા અને દિશા બંને બગડી છે. હમણાંજ કેટલીક નગરપાલિકાઓમાં પ્રમુખ ઉપપ્રમુખ પદની ...

Read moreDetails

રાજકોટમાં રાજકિય ભૂકંપ પર ઇન્દ્રનીલ રાજ્યગુરુ ની ભાજપને ગર્ભિત ચેતવણી!

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ હાલમાં કોંગ્રેસ પક્ષમાં નથી અને ભાજપ તરફથી ઓફર થયેલી છતાં ભાજપમાં પણ જોડાયા નથી. વર્ષ ...

Read moreDetails

કોણ હાર્દિક પટેલ? પૂછનાર સીઆર પાટીલને 13 દિવસમાં જ હાર્દિકે બતાવ્યું પાણી.

ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ થોડા સમય પહેલા જ ભાજપ અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે. થોડા સમય પહેલા એટલે કે ...

Read moreDetails

ટ્રમ્પ માટે રાતોરાત સ્ટેડિયમ રોડ રસ્તા બને ખેડૂત ને નુકશાન વળતર માટે રાહ જોવાની?

સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે ખેડુતોના ઉભા પાકને ખૂબ મોટું નુકસાન થયું છે જેના કારણે જગતના તાત પાયમાલ બન્યા છે. જીવનનિર્વાહ ...

Read moreDetails
Page 1 of 4 1 2 4