બાર વર્ષ પછી બે સૌથી મોટા ગ્રહો મહાયુતિ કરી માચાવશે ધમાલ! ત્રણ રાશિના લોકો માટે ગોલ્ડન ટાઈમ!

જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ અને ગુરુનો સંયોગ વૃષભ રાશિમાં બનવા જઈ રહ્યો છે. મહાયુતિ ને કારણે કેટલીક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. 12 વર્ષ બાદ ગુરુ વૃષભ રાશિમાં સંક્રમણ કરશે અને જૂનમાં મંગળ વૃષભ રાશિમાં સંક્રમણ કરશે.
આવી સ્થિતિમાં જૂનમાં આ બંને ગ્રહોની મહાયુતિ થવા જઈ રહી છે. આ જોડાણ 12 વર્ષ પછી બનશે. જેના કારણે કેટલીક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે.
હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહ સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.
કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓ અને સત્યાવીસ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે.
પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ, રાજયોગ, મહાયુતિ કે યુતિ રચે છે.
- વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા પર્સમાં રાખો આ વસ્તુઓ! જીવનમાં ક્યારેય નહીં થાય પૈસાની કમી!
- તિજોરી માં મુકીદો આ વસ્તુ! દૂર થઈ જશે વાસ્તુ દોષ અને માં લક્ષ્મીજી આવશે દોડતા!
- રસોડા માં આ વસ્તુઓને ક્યારેય ખતમ થવા ન દો, નહીં તો લક્ષ્મીજી અને અન્નપૂર્ણા દેવી થઈ જશે નારાજ!
- ઘરની આ દિશામાં રહે છે ભગવાન શિવ અને લક્ષ્મીજી! રાખો આ વાસ્તુ નિયમોનું ધ્યાન! થઈ જશો પૈસાદાર!
- ઘરની આ દિશામાં હોય છે રાહુ કેતુ નો વાસ! ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ! નહીંતર થશે મોટું નુકશાન!
- રસોડામાં કરશો આ ભૂલ તો થઈ જશો કંગાળ! લક્ષ્મીજી થઈ જશે ગુસ્સે! આજે જ સુધારીલો!
- ઘરમાં લગાવીદો આ શુભ છોડ, ખેંચાઈ આવશે ઢગલાબંધ રૂપિયા! માં લક્ષ્મીજીનો સાક્ષાત નિવાસ!
- વાસ્તુશાસ્ત્ર મુજબ કરીલો આ ઉપાય! ચુંબકની જેમ ખેંચી લાવશે પૈસા! અચૂક થશે ધનવર્ષા!
- કેવા હોય છે જૂન માં જન્મેલા લોકો? આવું હોય છે વ્યક્તિત્વ, ગુણ, લકી નંબર અને કલર! જાણો
વૃષભ: ગુરુ અને મંગળનો સંયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ ફક્ત તમારી રાશિમાં જ બનવાનો છે. તેથી આ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરી શકે છે.
તમને તે પૈસા પણ મળશે જે અચાનક અટકી ગયા હતા. હાલમાં જ સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષા આપનાર લોકો માટે પણ સારા સમાચાર હોઈ શકે છે. આ સમયે વિવાહિત લોકોનું વિવાહિત જીવન અદ્ભુત રહેશે.
આ સમયગાળા દરમિયાન તમને માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને તમને વ્યવસાય સંબંધિત યોજનાઓમાં પૈસા કમાવવાની તકો મળશે.
સિંહઃ- સિંહ રાશિના લોકો માટે ગુરુ અને મંગળનો સંયોગ સાનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિના કર્મ ઘર પર બનવા જઈ રહ્યો છે. તેથી, આ સમયે તમને કાર્ય અને વ્યવસાયમાં વિશેષ પ્રગતિ મળી શકે છે.
તેમજ જે લોકો બેરોજગાર છે તેમને નોકરી મળી શકે છે. બીજી બાજુ, જો તમે વેપારી છો, તો તમારા વ્યવસાયમાં આ સમયે સારી આવક થશે અને સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે.
તમે તમારા કાર્યક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરશો અને તમારું સન્માન વધશે. આ સમયે, તમારા પિતા સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે. તમને વડીલોપાર્જિત મિલકત પણ મળી શકે છે.
કર્કઃ ગુરુ અને મંગળનો સંયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી આવક અને ધનલાભના સ્થાને થવાનો છે. તેથી, આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે.
તમને પૈસા બચાવવાથી ફાયદો થશે અને તમારા વ્યવસાયમાં જબરદસ્ત વૃદ્ધિ થશે. આ સમયગાળા દરમિયાન તમને રોકાણથી ફાયદો થશે. આ ઉપરાંત તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે અને પરિવારના સભ્યો સાથે સુમેળ રહેશે.
આ સમય દરમિયાન, તમને તમારા બાળક સાથે સંબંધિત કેટલાક સારા સમાચાર મળી શકે છે. આર્થિક રીતે થશો સદ્ધર. જુના લૉન દેવા ભરપાઈ કરી શકાશે. લંબાગાળાનું રોકાણ લાભદાયી.
- થઈ જાઓ તૈયાર સૂર્ય અને શનિ બનાવશે મહા શક્તિશાળી યોગ! ત્રણ રાશિના લોકોના થશે દરેક સપના પુરા!
- શનિદેવ ની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બુધની ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોને કરીદેશે માલામાલ!
- બની રહ્યો છે દુર્લભ મહાલક્ષ્મી રાજયોગ! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી ચાર હાથે કરશે ધનવર્ષા!
- દેવતાઓના ગુરુ થશે માર્ગી! ત્રણ રાશિના લોકો માટે શાનદાર સમય! ચારે બાજુથી આવશે શુભ સમાચાર!
- શુક્ર કરશે શનિદેવના નક્ષત્રમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર કરશે અઢળક ધનવર્ષા!
- ૩૦ વર્ષ પછી બની રહ્યા છે બે રાજયોગ! ત્રણ રાશિના લોકો પર કુબેરજી કરશે ચાર હાથે રૂપિયાનો વરસાદ!
- 29 જાન્યુઆરીથી ત્રણ રાશિના લોકોના ભાગ્યના ખુલશે તાળા! અચાનક થશે ખૂબ મોટો ધનલાભ!
- મંગળ ની મિથુન રાશિમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોનું નસીબ પલ્ટી મારશે!સુખ સમૃદ્ધિનો સરવાળો!
- શુક્ર, રાહુ અને ચંદ્રનો ત્રિગ્રહી યોગ બદલી નાખશે ભાગ્ય! ત્રણ રાશિના લોકો પર કરશે ઢગલાબંધ રૂપિયાનો વરસાદ!
- 30 વર્ષ પછી શનિ શુક્રનો અદભુત મહાસંયોગ! ન્યાયના દેવ શનિ શુક્ર સાથે મળીને કરશે ધોધમાર ધનવર્ષા!
- 12મી ડિસેમ્બર થઈ ગ્રહોના રાજકુમાર બુધ બદલશે ત્રણ રાશિના લોકોનું ભાગ્ય! અઢળક ધન સંપત્તિનો પ્રબળ યોગ!
- 11 ડિસેમ્બર થી જબરદસ્ત પલ્ટી મારશે આ ત્રણ રાશિના લોકોનું નસીબ! ચારે બાજુથી કમાશે ઢગલાબંધ રૂપિયા
- ભગવાન સૂર્યદેવ ની પ્રિય છે આ ત્રણ રાશિ! સમય આવ્યે કરે છે માલામાલ!
- સમસપ્તક રાજયોગ ત્રણ રાશિના લોકોના બદલી નાખશે નસીબ! કરીદેશે માલામાલ! આપશે ઢગલાબંધ રૂપિયા!
- બન્યો સૌથી પાવરફુલ ગજકેસરી રાજયોગ! રાશિઓનું ભાગ્ય રાતોરાત બદલાઈ જશે! મળશે છપ્પરફાડ રૂપિયા!
- સૂર્યગ્રહણ સાથે સર્વપિતૃ અમાસ! કરીલો આ ઉપાય! પિતૃઓ ખુશ થઈ વર્ષાવસે ધન સમૃદ્ધિ
- 18 વર્ષ પછી બન્યો સૂર્ય કેતુનો અશુભ ગ્રહણ યોગ! ત્રણ રાશિના લોકોની મુશ્કેલીઓ પરેશાનીઓ વધશે!
- મંગળની રાશિમાં બુધ ની ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર કુબેરજી કરશે ધનવર્ષા!