વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા પર્સમાં રાખો આ વસ્તુઓ! જીવનમાં ક્યારેય નહીં થાય પૈસાની કમી!
![વાસ્તુશાસ્ત્ર, jansad](https://www.jansad.com/wp-content/uploads/2024/05/IMG_1716261707317.jpg)
સનાતન હિન્દૂ ધર્મમાં વાસ્તુશાસ્ત્ર નું વિશેષ મહત્વ છે. વાસ્તુશાસ્ત્રમાં આવા જ કેટલાક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેને અનુસરવાથી ઘરમાં ધન-સંપત્તિ અને સુખ-સમૃદ્ધિમાં અપાર વૃદ્ધિ થાય છે.
પૌરાણિક માન્યતા અનુસાર જો વાસ્તુશાસ્ત્ર અનુસાર પૈસા રાખવાના પર્સમાં કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી અને વ્યક્તિને આર્થિક તંગીમાંથી રાહત મળે છે.
પર્સ જ ધન લક્ષ્મીજી આવવાનો માર્ગ છે ત્યારે વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં કેટલીક વસ્તુઓ રાખવી શુભ હોય છે. ભગવાન કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે. પર્સમાં ચાંદીનો સિક્કો રાખવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.
- વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા પર્સમાં રાખો આ વસ્તુઓ! જીવનમાં ક્યારેય નહીં થાય પૈસાની કમી!
- તિજોરી માં મુકીદો આ વસ્તુ! દૂર થઈ જશે વાસ્તુ દોષ અને માં લક્ષ્મીજી આવશે દોડતા!
- રસોડા માં આ વસ્તુઓને ક્યારેય ખતમ થવા ન દો, નહીં તો લક્ષ્મીજી અને અન્નપૂર્ણા દેવી થઈ જશે નારાજ!
- ઘરની આ દિશામાં રહે છે ભગવાન શિવ અને લક્ષ્મીજી! રાખો આ વાસ્તુ નિયમોનું ધ્યાન! થઈ જશો પૈસાદાર!
- ઘરની આ દિશામાં હોય છે રાહુ કેતુ નો વાસ! ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ! નહીંતર થશે મોટું નુકશાન!
- રસોડામાં કરશો આ ભૂલ તો થઈ જશો કંગાળ! લક્ષ્મીજી થઈ જશે ગુસ્સે! આજે જ સુધારીલો!
- ઘરમાં લગાવીદો આ શુભ છોડ, ખેંચાઈ આવશે ઢગલાબંધ રૂપિયા! માં લક્ષ્મીજીનો સાક્ષાત નિવાસ!
- વાસ્તુશાસ્ત્ર મુજબ કરીલો આ ઉપાય! ચુંબકની જેમ ખેંચી લાવશે પૈસા! અચૂક થશે ધનવર્ષા!
- કેવા હોય છે જૂન માં જન્મેલા લોકો? આવું હોય છે વ્યક્તિત્વ, ગુણ, લકી નંબર અને કલર! જાણો
ચાલો જાણીએ ધનની દેવી લક્ષ્મીજી તેમજ કુબેરજીની કૃપા મેળવવા માટે પર્સમાં કઈ શુભ વસ્તુઓ રાખવામાં આવે છે જેના કારણે રૂપિયા પૈસાની તંગી દૂર થાય છે અને ધનાગમન થાય છે.
જો તમે તમારી આર્થિક સ્થિતિ મંદી હોય તો તેને સુધારવા માટે વાસ્તુ શાસ્ત્ર માં એક મજબૂત ઉપાય સૂચવવામાં આવ્યો છે. આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે તમારા પર્સમાં ચાંદીનો સિક્કો રાખો.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારા પર્સમાં ચાંદીનો સિક્કો રાખતા પહેલા તેને દેવી લક્ષ્મીને અર્પણ કરો. આ પછી સિક્કાને પર્સમાં રાખો. આમ કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને આર્થિક લાભ થાય છે.
ભગવાન કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે. કુબેર યંત્ર ધન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કુબેર યંત્રને પર્સમાં રાખવાથી વ્યક્તિમાં ધન અને સમૃદ્ધિ આવે છે. ખાસ ધ્યાન રાખો કે કુબેર યંત્રને પીળા કપડામાં લપેટીને રાખવું જોઈએ.
જો તમે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન ઈચ્છતા હોવ તો તમારા પર્સમાં કોડીઓ રાખો. એવું માનવામાં આવે છે કે તેનાથી વ્યક્તિને આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
આપણાં ધર્મમાં ચોખાને વૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. દરેક શુભ કામમાં ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં ચોખાના દાણા રાખવાથી ધનમાં અપાર વૃદ્ધિ થાય છે.
માતા લક્ષ્મી ગોમતી ચક્ર ખૂબ જ પ્રિય છે. અને ગોમતી ચક્ર ને શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ગોમતી ચક્રને પર્સમાં રાખવાથી વ્યક્તિને દેવાથી મુક્તિ મળે છે અને તેની આર્થિક સ્થિતિ સુધરે છે.
- ગ્રહોના રાજકુમાર બુધ કરશે ત્રણ રાશિના લોકોને માલામાલ! કુબેરજી કરશે ધનવર્ષા!
- થઈ જાઓ ખુશ ત્રણ રાશિના લોકો માટે જૂન મહિનો રહેશે ખાસ! એક સાથે બનશે ત્રણ રાજયોગ!
- ઓગસ્ટ સુંધી શનિદેવ ત્રણ રાશિના લોકોની પલટશે કિસ્મત! ઢગલાબંધ રૃપિયાનક કરશે વરસાદ!
- 100 વર્ષ પછી શુક્ર ના ઘરમાં બની રહ્યો છે દુર્લભ યોગ! ત્રણ રાશિના લોકો પાએ કુબેરજી લક્ષ્મીજીની સાક્ષાત કૃપા!
- ભદ્ર રાજયોગ પલટી નાખશે ત્રણ રાશીના લોકોનું ભાગ્ય! દરેક સપના થશે પુરા!કુબેરજી કરશે ધનવર્ષા!
- શુક્ર સૂર્યનો મહા સંયોગ પલટશે ત્રણ રાશિના લોકોનું નસીબ! ચારે બાજુથી આવશે ઢગલાબંધ રૂપિયા!
- શુક્રના ઘરમાં બુધ સૂર્યની મહાયુતિ માચાવશે ધમાલ! કુબેરજી કરશે ચાર હાથે રૂપિયાનો વરસાદ!
- સૂર્ય કેતુએ બનાવ્યો દુર્લભ રાજયોગ! ત્રણ રાશિના લોકોને અચાનક મળશે ઢગલો રૂપિયા દરેક કામમાં સફળતા!
- 40 દિવસ પછી શનિદેવ પલટશે ત્રણ રાશિના લોકોનું નસીબ! દરેક કાર્યમાં સફળતા સાથે ઢગલાબંધ રૂપિયા
- આજે બની રહ્યા છે બે સૌથી પાવરફુલ રાજયોગ! શુક્ર શનિ ત્રણ રાશિના લોકોનો કરશે ભાગ્યોદય!
- 12 વર્ષ પછી બની રહ્યો છે ગજલક્ષ્મી રાજયોગ! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી ચાર હાથે કરશે ધનવર્ષા!
- ધન વૈભવના કારક શુક્ર નો થશે ઉદય! ત્રણ રાશીના લોકોને મળશે ઢગલાબંધ અગણિત રૂપિયા!
- બાર વર્ષ પછી બે સૌથી મોટા ગ્રહો મહાયુતિ કરી માચાવશે ધમાલ! ત્રણ રાશિના લોકો માટે ગોલ્ડન ટાઈમ!
- સૂર્ય ગુરુ એ બનાવ્યો વિપરીત રાજયોગ! ત્રણ રાશિના લોકોને મળશે અખૂટ ધન! કુબેરજી કરશે ધોધમાર ધનવર્ષા!
- તાંબાના પાયે ગોચર કરશે શનિદેવ! શનિદેવ ત્રણ રાશિના લોકોના જીવનમાં લાવશે મોટું પરિવર્તન!
- ૧૨ વર્ષ બાદ મંગળ ગુરુનો રચાવા જઈ રહ્યો છે મહાસંયોગ! ત્રણ રાશિના લોકોની બદલાઈ જશે જિંદગી!
- ત્રણ રાશિના લોકો પર શુક્ર શનિ થઈ જશે મહેરબાન! 30 વર્ષ પછી એકસાથે બની રહ્યા છે માલવ્ય અને શશ રાજયોગ!
- ગુરુ મહારાજનો ઉદય થતાં જ બનશે શક્તિશાળી કેન્દ્ર ત્રિકોણ રાજયોગ! ત્રણ રાશિના લોકોને ચમકશે ભાગ્ય!