ગુજરાત ફરી આંદોલનના માર્ગે! વિદ્યાર્થીઓએ આ ચીમકી ઉચ્ચારતા તંત્રએ અડધી રાત્રે કર્યું કઈંક આવું! જાણો!

ગુજરાત સરકાર ઘોર નિંદ્રામાં છે અને ભાવિ રસ્તા પર પોતાના હકની લડાઈ લડી રહ્યું છે. હજારો વિદ્યાર્થીઓ ગુજરાતના દરેક જિલ્લામાંથી ગાંધીનગર કૂચ કરીને ગઈ ગઈ કાલના પોતાના હક અધિકારની લડાઈ…

jansad

બળાત્કારના હાઇપ્રોફાઇલ આરોપી નિત્યાનંદ ભાગી જઈ નવો દેશ બનાવ્યો!! જાણો!

દક્ષિણ ભારતના વિવાદાસ્પદ અને પોતે જ સંત મહાત્માની પોતાને ઉપાધિ આપીને બની બેઠેલા ગુરુ સ્વામી નિત્યાનંદ અનેક વિવાદોમાં સપડાયા છે. તેમની પર પોલીસના ચોપડે કેટલાય કેસો છે. પોતાના અનુયાયીઓ સમર્થકો…

jansad

તો શું પક્ષપલટુઓની હાલત ના ઘરના ના ઘાટના જેવી થઈ જશે?? જાણો!

ગુજરાતમાં હમણાં જ પેટા ચૂંટણી પૂર્ણ થઈ અને તેમાં રાધનપુર એ ટોક ઓફ ધ ટાઉન બની હતી જેમાં જનતાએ અલ્પેશ ઠાકોરને કારમી હાર આપી હતી. અલ્પેશ ઠાકોર જ્યારે ઠાકોર સેના…

jansad

મહારાષ્ટ્ર ભાજપમાં મોટું ભંગાણ! સમર્થકોની બેઠક બોલાવી કહ્યું 10 દિવસમાં નિર્ણય લઈશ. જાણો!

મહારાષ્ટ્ર માં ભાજપ દ્વારા નિષ્ફળ રીતે અને ગેરબંધારણીય રીતે સરકારનું ગઠન કરવામાં આવ્યું હતું જે માત્ર 72 કલાક માં જ પડી ગઈ હતી અને ત્યાર બાદ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ…

jansad

ટીવી સિરિયલની સંસ્કારી વહુના વાઇરલ થયા આઉટફિટમાં સીઝલીંગ ફોટોસ!

હાલના સમયમાં સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું છે. ફિલ્મ હોય કે ટેલિવિઝન સેલિબ્રિટી દરેક લોકો સોશિયલ મીડિયાના મહત્વનો જોતા વધારે એક્ટિવ રહેવા લાગ્યા છે. અભિનેતા અને અભિનેત્રી પોતાના ફેન્સ વધારવા માટે…

jansad

અશોક ગેહલોત ગુજરાતમાં, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપમાં ફફડાટ!? જાણો!

કોંગ્રેસ દ્વારા આજે જનવેદના આંદોલન રૂપે આરટીઓ સર્કલ પાસે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવી રહયો છે જેમાં જનતાના મુખ્ય મુદ્દાઓ બાબતે સરકારને ઘેરવાના પ્રયત્નો સાથે આંદોલ રેલી ધરણાનું આયોજન કરવામાં આવ્યું…

jansad

ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા, ભાજપ અને કોંગ્રેસ બંને માટે મુસીબતો શરૂ! જાણો!

મહારાષ્ટ્રમાં ચૂંટણી પુરી થયા બાદ નાટકીય રીતે ભાજપની સરકાર અજિત પવારના સમર્થનથી સત્તામાં આવી અને 72 કલાકમાં જ ઉપ મુખ્યમંત્રી અજિત પવારે રાજીનામું આપ્યું હતું અને એક કલાક બાદ મુખ્યમંત્રી…

jansad

ફડણવીસ સરકાર પાડવામાં અને અજિત પવારને પાછા લાવવામાં શરદ પવાર ની નહીં પણ આ વ્યક્તિની છે મોટી ભૂમિકા! જાણો!

મહારાષ્ટ્રમાં આજે સાંજે ઉદ્ધવ ઠાકરે આખરે મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે પરંતુ તે પહેલાં મહારાષ્ટ્રની રાજનીતિમાં અને કદાચ દેશની રાજનીતિમાં છેલ્લા દિવસોમાં જે થયું તે પહેલીવાર થયું છે.…

jansad

મહારાષ્ટ્રમાં અમિત શાહને માત આપ્યા બાદ શરદ પવાર આ કામ કરશે! જાણો!

મહારાષ્ટ્રમાં ઘણા વિઘ્નો બાદ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનવા જય રહ્યા છે. 28 તારીખ સાંજે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદના શપથ લેશે અને બાલાસાહેબ ઠાકરેનું સ્વપ્ન પૂર્ણ થશે. બલસાહેબનું સપનું પૂરું કરવામાં…

jansad

શરદ પવાર નો માસ્ટરસ્ટ્રોક! ભાજપ અમિત શાહ પવારની આ ફેંકેલી જાળમાં ફસાઈ ગયા! જાણો!

મહારાષ્ટ્રમાં રાતોરાત રાજકીય ગરમાંગરમી વધી ગઈ. સાંજે શરદ પવાર ની આગેવાનીમાં ત્રણેય પાર્ટીએ ભેગા થઈને જાહેરાત કરી સરકાર બનાવવાની અને બીજા દિવસે સવારે ભાજપે અજિત પવારની સાથે સરકાર બનાવી દીધી.…

jansad