રૂપણી સરકારની મુશ્કેલીમાં વધારો! LRD ભરતીકાંડ મુદ્દે આજે મહારેલી! લોક કલાકારોનું સમર્થન! જાણો!
બિનસચિવાલાય પકરીક્ષામાં ગેરરીતિની તપાસનું કોકડું હજુ ગૂંચવાયેલું છે અને હજુ માંડ માંડ સરકાર સામે વિદ્યાર્થીઓનો રોષ ઓછો થાયો છે ત્યારે હવે LRD ભરતી મુદ્દે માલધારી સમજે સરકાર સામે બાંયો ચડાવી…
પ્રિયંકા ગાંધી એ કહ્યું કઈંક એવું કે પાર્ટીના સિનિયર નેતાઓને નહીં ગમે! જાણો!
કોંગ્રેસ દ્વારા દિલ્લીના રામલીલા મેદાનમાં ભારત બચાવો નામ હેઠળ એક રેલીનું આયોજન કર્યું હતું જેમાં ભારત ભર માંથી લાખોની સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ રેલીનો મુખ્ય મુદ્દો દેશના…
ખાડો ખોદે તે પડે જેવું થયું સ્મૃતિ ઈરાની સાથે! રાહુલ ગાંધી ને ફસાવવા જતાં ખુદ ફસાયા! જાણો!
આમ તો લોકસભા શરૂ થઈ ત્યારથી સ્મૃતિ ઈરાનીનો આવાજ નોહતો સાંભળતો. દેશમાં બળાત્કાર જેવી જઘન્ય ઘટનાઓ થઈ તો પણ ઈરાની શાંત હતા તે અજુગતું લાગતું હતુ. ઉનનાવ હોય કે હૈદરાબાદ…
મહારાષ્ટ્ર દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં પાર્ટીમાં મોટું ભંગાણ! જાણો!
મહારાષ્ટ્ર માં હાલ ભાજપ ખુબજ ખરાબ સમય માંથી પસાર થઈ રહ્યુ છે. મહારાષ્ટ્રમાં જ્યારથી ફડણવીસ સરકાર ગઈ છે ત્યારથી વિરોધનો વંટોળ ઉઠ્યો છે. આમ જોવા જઈએ તો જ્યારથી ફડણવીસ સરકાર…
મહારાષ્ટ્ર રાજનીતિમાં આજે સર્જાઈ શકે છે મહા ભુકંપ! જાણો!
મહારાષ્ટ્ર માં ભાજપ દ્વારા નિષ્ફળ રીતે અને ગેરબંધારણીય રીતે સરકારનું ગઠન કરવામાં આવ્યું હતું જે માત્ર 72 કલાક માં જ પડી ગઈ હતી અને ત્યાર બાદ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ…
અમિત શાહ એ રાજ્યસભામાં નાગરિક સંશોધન બિલ રજુ કરતાં જ અધ્યક્ષે રાજ્યસભાનું જીવંત પ્રસારણ અટકાવ્યું! જાણો!
અમિત શાહ દ્વારા નાગરિક સંશોધન બિલ લોકસભામાં રજુ કર્યું હતું અને લોકસભામાં ભાજપ બહુમતીમાં હોવાથી લોકસભામાં આસાનીથી આ બિલ પાસ થઈ ગયું હતું. બિલ બાબતે ચર્ચા વિચારણા વખતે ભાજપ અને…
મનીષ તિવારી એ આપી અમિત શાહને ચેલેન્જ! શાહ તિવારી આમને સામને! જાણો!
લોકસભામાં ગઈકાલે સિટીઝન એમેન્ડમેન્ટ બિલ બહુમતીના આધારે પાસ થયું. અને આ બીલની ચર્ચા સમયે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા હતા. ચર્ચામાં ગૃહમંત્રી અને ભાજપ નેતા અમિત શાહ કોંગ્રેસ…
ફરી અશોક ગેહલોત સાચા ઠર્યા, વિજય રૂપાણી મુશ્કેલીમાં! જાણો!
વિધાનસભામાં દારૂનો મુદ્દો ગુંજતાની સાથે જ ફરીથી મોટી કોન્ટ્રોવર્સીની શરૂઆત થઈ ગઈ છે. હવે આ બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને વધારે પરસેવો છૂટી જશે એ નક્કી. વિજયભાઈ રૂપાણી અને અશોક ગેહલોત…
ચિદમ્બરમ જેલમાંથી બહાર આવ્યા બાદ મોદીશાહની મુશ્કેલીઓ વધી! જાણો!
ચિદમ્બરમ છેલ્લા 100 દિવસથી જેલમાં બંધ હતા. કોંગ્રેસનો આરોપ છે કે સીબીઆઈ, ઇડી, અને આઇટી પાસે કોઈ ઠોસ સબુત વગર અને તેમને પ્રતાડીત કરવા માટે ખોટા કેસ કરીને બદલાની ભાવના…
બિનસચિવાલય પરીક્ષા: આ બે યુવાનોએ લાખો વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાનું બીડું ઝડપ્યું… જાણો!
સરકાર ઘોર નિંદ્રામાં છે અને ભાવિ રસ્તા પર પોતાના હકની લડાઈ લડી રહ્યું છે. હજારો વિદ્યાર્થીઓ ગુજરાતના દરેક જિલ્લામાંથી ગાંધીનગર કૂચ કરીને બે દિવસથી પોતાના હક અધિકારની લડાઈ માટે લડી…

