પોલિયોની જેમ કોરોના ને પણ હરાવશે ભારત વિશ્વનું નેતૃત્વ કરશે! જાણો!
હાલ આખાય વિશ્વમાં કોરોના કહેર બનીને તૂટી પડ્યું છે. વિશ્વના લગભગ તમામ દેશો કોરોના ગ્રસ્ત છે. 192 દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે ભારતમાં પણ 400 કરતાં વધારે કોરોના સંક્રમણના…
કોરોના : આરોગ્ય સચિવ જયંતિ રવિએ આ મોટા પગલાં ભરવાના આપ્યા સંકેત!
દેશમાં કોરોના સંક્રમણના કિસ્સાઓ વધતાં જઈ રહ્યા છે અને આ મુજબ ગુજરાતમાં પણ કોરોના સંક્રમણના કિસ્સાઓ વધી રહ્યા છે. પરંતુ અન્ય દેશો કરતાં આપના દેશમાં હાલમાં આ સંક્રમણની ગતી ધીમી…
રાજ્યસભા : કોંગ્રેસની રણનીતિ નરહરિ અમીન જોખમમાં! કોંગ્રેસ બે સીટ જીતશે!
રાજ્યસભા ચૂંટણી ટાણે કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે ત્યારે કોંગ્રેસને એક બેઠક જીતવા માટે હજુ સંઘર્ષ કરવો પડી શકે છે. વધારે ધારાસભ્યો તૂટે નહીં એટલે માટે કોંગ્રેસ દ્વારા…
કોરોનાવાયરસ ઇફેક્ટ : ગુજરાત હાઇકોર્ટે સુઓ મોટો લઈને આપ્યા મોટા આદેશ!
વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ ના કેસો દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. કોરોના વાયરસ ની શરૂઆત સૌપ્રથમ ચાઈનાથી થઈ છે. ચીનના હુવેઇ પ્રાંતના વુહાન શહેરમાં આ વાયરસનો પહેલો કેસ…
કમલનાથ મંત્રીની અજબ જાહેરાત! બેંગ્લોર રહેલા બાગી ધારાસભ્યોમાં ફફડાટ!
મધ્યપ્રદેશ કમલનાથ સરકાર પર સંકટ તોળાઇ રહ્યું છે અને શિવરાજસિંહ ચૌહાણ મુખ્યમંત્રીની પાઘડી પહેરવા આતુર બની ગયા છે. મધ્યપ્રદેશમાં આ સંકટ કોંગ્રેસના સિનિયર નેતા અને મધ્યપ્રદેશના યુવા નેતા ગણવામાં આવતાં…
રાજ્યસભા ચૂંટણી : નીતિન પટેલ અડધી પીચે રમવા ગયા પણ થયા ક્લીન બોલ્ડ! જાણો!
દેશ સહિત ગુજરાત રાજ્યસભા ચૂંટણી છે. અને ગુજરાત રાજ્યસભા ની 4 બેઠક માટે મતદાન થવાનું છે ત્યારે ભાજપ દ્વારા ત્રણ બેઠક પર ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા બે…
મધ્યપ્રદેશ માં ભાજપ જોતું રહ્યું અને કમલનાથે ગેમ કરી નાખી! જાણો!
દેશના વિવિધ રાજ્યોમાં રાજ્યસભાની સીટો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે મધ્યપ્રદેશ માં રાજ્યસભાની 3 સીટ માટે ઘમાસાણ મચ્યું છે અને સરકાર પડી જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ ચુકી છે.…
કમલનાથ ની રાજરમત! ભાજપમાં હડકંપ? ફ્લોરટેસ્ટથી ફફડાટ!
દેશના વિવિધ રાજ્યોમાં રાજ્યસભાની સીટો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે મધ્યપ્રદેશમાં રાજ્યસભાની 3 સીટ માટે ઘમાસાણ મચ્યું છે અને સરકાર પડી જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ ચુકી છે. કોંગ્રેસના…
રાજ્યસભા ચૂંટણી: ભાજપ જોતું રહ્યું અને કોંગ્રેસે પાણી પહેલા બાંધી દીધી પાળ! જાણો!
ભાજપ દ્વારા રાજ્યસભા ચૂંટણી ને રસાકસી વાળી બનાવી દેવામાં આવી છે. એટલે કે શાંત પાણીમાં કાંકરીચાળો કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા સત્તાવાર રીતે પહેલા બે નેતાઓને ટીકીટ આપવામાં આવી હતી…
કેમ નરહરિ અમીન ને અમિત શાહે રાજ્યસભા ઉમેદવાર બનાવ્યા? આ છે મોટી રાજરમત!
દેશમાં રાજ્યસભાની સીટો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકીય ગરમાંગરમી વધી જવા પામી છે. હાલમાં આ 4 બેઠક…

