ગુજરાત ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ ની મોદી શાહ ને મોટી અપીલ! રાજકારણ ગરમાયું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આગામી 2 નવેમ્બરે જાહેર થવાની છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ભાજપ ને લડત આપવા એક નવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.…

jansad

આજનું રાશિફળ! ધન રાશિ માટે સાવધાની! કુંભ રાશિ માટે ઉત્તમ દિવસ! જાણો અન્ય રાશિ

મેષઃ આજે નોકરીમાં મોટો ફાયદો થઈ શકે છે. બિઝનેસ પાર્ટનર શિપ અંગે લાભ થશે. નોકરીમાં પોસ્ટ બદલવાની સંભાવના છે. માનસિક શાંતિ રહેશે. તેમ છતાં, વાતચીતમાં ધીરજ રાખો. પરિવારમાં સુખ-શાંતિ રહેશે.…

jansad

ભાજપે ટિકિટ આપી અને 36 કલાકમાં છીનવી લીધી; ભાજપ નેતા એ કર્યો બળવો!

ભાજપ તરફથી ટિકિટ બદલવાને લઈને ચર્ચામાં આવેલ ચંબા વિધાનસભા ક્ષેત્ર ફરી એકવાર હેડલાઈનમાં છે. ટિકિટ બદલ્યા બાદ પાર્ટી હાઈકમાન્ડના નિર્ણયથી નારાજ ઈન્દિરા કપૂરે મંગળવારે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે.…

jansad

કોંગ્રેસ ના ગઢમાં ભાજપ પાડશે મોટું ગાબડું! ગુજરાત ચૂંટણી પહેલા વ્યૂહરચના!

ગુજરાત વિધાનસભા ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. કહેવાય છે કે આગામી 2 નવેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડી શકે છે. ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ તૈયારીઓમાં…

jansad

ગુજરાત વિધાનસભા ચૂંટણી! ભાજપની લેન્ડસ્લાઇડ વિકટ્રીમાં આપ નાખશે રોડા! કોંગ્રેસને ફાયદો?

દિવાળી બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામું ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે સર્વે કંપનીઓ સર્વે કરાઈ રહી છે જેમાં ચોંકાવનારા પરિણામો સામે આવી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા…

jansad

ભાજપ માં ભંગાણ! ચૂંટણી પહેલા ભાજપને વધુ એક ફટકો, પૂર્વ સાંસદે પાર્ટી છોડી!

પદ્મશાલી સમુદાયના અગ્રણી નેતા અને વરિષ્ઠ પત્રકાર ભાસ્કરે કહ્યું કે તેઓ કેન્દ્ર સરકારની જનવિરોધી નીતિઓને કારણે ભાજપમાંથી રાજીનામું આપી રહ્યા છે. તેમણે હેન્ડલૂમ ક્ષેત્રના વિકાસ અને રાજ્યમાં વણકરોના કલ્યાણ માટે…

jansad

આજે સૂર્યગ્રહણ! આ રાશિઓ પર પડશે શુભાશુભ અસર! જાણો તમારી રાશિ

મેષ : આ સૂર્યગ્રહણ તમારા સાતમા ભાવમાં થશે, તેથી તમારે તમારા વિવાહિત જીવન, તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય અને તેમની સુખાકારી વિશે જાગૃત રહેવાની જરૂર છે. ઉપાયઃ આ સમય દરમિયાન તમને હનુમાનજીની…

jansad

પૂર્વ મુખ્યમંત્રીએ જ કર્યો મોટો દાવો! 40 માંથી 22 ધારાસભ્યો કરશે કેસરિયા!

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ રવિવારે દાવો કર્યો હતો કે પાર્ટીના 40 બળવાખોર ધારાસભ્યોમાંથી 22 ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. આ સાથે શિવસેનાના મુખપત્ર સામનામાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પણ પ્રશંસા…

jansad

આજનું રાશિફળ! તુલા રાશિ માટે સાવધાની! કન્યા રાશિ માટે ઉત્તમ દિવસ! જાણો અન્ય રાશિ

મેષ: નોકરીમાં મોટો ફાયદો થઈ શકે છે. બિઝનેસ પાર્ટનર શિપ અંગે લાભ થશે. નોકરીમાં પોસ્ટ બદલવાની સંભાવના છે. કપડાં તરફ વલણ વધી શકે છે. મિત્રની મદદથી વેપારમાં સુધારો થઈ શકે…

jansad

અમિત શાહ ની મહારણનીતિ! કેજરીવાલ કોંગ્રેસ ભરશે પાણી! ગુજરાત માં રાજકીય પરિવર્તન

ગુજરાતમાં હવે દિવાળી બાદ ચૂંટણી જાહેરનામું બહાર પાડી શકે છે. રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસાર તેજ કરી નાખ્યો છે. ગુજરાત ની કમાન અમિત શાહ એ પોતે જ હાથમાં લીધી છે. ગુજરાતમાં…

jansad