આજનું રાશિફળ! મિથુન રાશિ માટે સાવધાની!કારક રાશિ માટે ઉત્તમ દિવસ! જાણો અન્ય રાશિ

મેષ: તમારા શરીરનો થાક દૂર કરવા અને ઉર્જા સ્તર વધારવા માટે તમારે સંપૂર્ણ આરામની જરૂર છે, નહીંતર શરીરનો થાક તમારા મનમાં નિરાશાને જન્મ આપી શકે છે. તમારું સમર્પણ અને સખત…

jansad

નવા વર્ષ New Year 2023 માં આ રાશિના જાતકોને મળશે મોટી તક! ધન, સંપત્તિના મોટા યોગ

ટૂંક સમયમાં નવું વર્ષ ( New Year 2023 )શરૂ થવા જઈ રહ્યું છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે નવું વર્ષ કેવું રહેશે? નવું વર્ષ હવે થોડા જ દિવસોમાં આવવાનું…

jansad

આજનું રાશિફળ! મેષ રાશિ માટે સાવધાની! ધન રાશિ માટે ઉત્તમ દિવસ! જાણો અન્ય રાશિ

મેષઃ આજે વાતચીતમાં સંયમ રાખો. વાણીમાં કઠોરતાનો ભાવ રહેશે. સંચિત ધનમાં ઘટાડો થઈ શકે છે. આજે તમારું મન ખૂબ જ વિચલિત રહી શકે છે, ધ્યાન અને યોગ કરો. વિદ્યાર્થીઓને ફાયદો…

jansad

પ્રધાનમંત્રી મોદી રેવડી કલ્ચર પર જ્ઞાન આપે છે અને ભાજપે ગુજરાત હિમાચલ માં મફતના વચન આપ્યા!

હાલમાં જ હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો, જેમાં ચૂંટણી જીત્યા બાદ તમામ પ્રકારની સુવિધાઓ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં યોજાઈ રહેલી…

jansad

પાટીલની આગેવાની વાળી ગુજરાત ભાજપ માં ફરી ભંગાણ! કોંગ્રેસનો થામ્યો હાથ!

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે આગામી મહીનામાં ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે ચૂંટણીના માહોલમાં ભારતીય જનતા પાર્ટીમાં મોટું ભંગાણ પાડ્યું છે. ભારતીય જનતા પક્ષના કચ્છ જીલ્લાના આગેવાનોકોંગ્રેસની…

jansad

ભાજપ શાસનના કાઉન્ટડાઉનની રિવર્સ ક્લોક! ગુજરાતમાં ભાજપ સરકારના કુશાસનના અંત આવશે.

રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે ભાજપ શાસનના કાઉન્ટડાઉનની રિવર્સ ક્લોક (પરિવર્તનના સમય) નું અનારવરણ કરવામાં આવ્યું. ૮ ડીસેમ્બર ચૂંટણી પરિણામના દિવસે ૧૨ વાગે ઘડીયાળ બંધ થઈ જશે અનેગુજરાતમાં ભાજપ સરકારના…

jansad

ગુજરાત ના મતદાતાઓ આ વખતે પરિવર્તન માટે મતદાન કરીને કોંગ્રેસની સરકાર બનાવે

વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને નાણામંત્રી, કોંગ્રેસના વરિષ્ઠ નેતાશ્રી પી. ચિદમ્બરમજીનો ગુજરાતના વેપારીશ્રીઓ, ડોક્ટરશ્રીઓ, શિક્ષણવીદશ્રીઓ, વકિલશ્રીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટશ્રીઓ (CA), મહિલાઓ, પ્રબુદ્ધ નાગરિકો સાથે પરિસંવાદ. વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી, પૂર્વ…

jansad

ગુજરાતની જનતાને મારી અપીલ છે કે ‘સરકાર બદલવા માટે મત આપો’. : પી. ચિદમ્બરમ

વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને નાણામંત્રી, કોંગ્રેસના વરિષ્ઠ નેતાશ્રી પી. ચિદમ્બરમ જીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે,…

jansad

ના ભાજપ સરકારે મોરબી ની જનતાની માફી માંગી કે ન તો કોઈ અધિકારી સામે પગલાં લીધા..

પૂર્વ નાણામંત્રી અને રાજ્યસભાના સભ્ય પી. ચિદમ્બરમે મંગળવારે ગુજરાતની જનતાને કોંગ્રેસને મત આપવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ ભાજપ કરતા વધુ સારું પ્રદર્શન કરે છે. પૂર્વ નાણામંત્રી અને…

jansad

ભાજપ માં મોટું ભંગાણ! ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા પરિવર્તનના સમાચાર!

ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ચોકઠાંઓ ગોઠવાઈ રહ્યા છે. ક્યાંક ચોકઠાં સાચા ગોઠવાઈ રહ્યા છે તો ક્યાંક…

jansad