Tag: રામ મંદિર

રામ મંદિર ની તડામાર તૈયારી! મજબૂત ભવ્ય હશે મંદિર, આટલા સમયમાં થઈ જશે પૂર્ણ જાણો!

રામ મંદિર નું ફાઉન્ડેશન ભરાયું, રાફ્ટનું કામ પૂર્ણ, જમીનથી 50 મીટર નીચે રિટેઈનિંગ વોલ બનાવવામાં આવી. આવતા વર્ષે ડિસેમ્બરમાં ભગવાન ...

Read moreDetails

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ મોદી સરકારની ઊંઘ ઉડાડી! થયો વિવાદ!

દેશની સર્વોચ્ચ અદાલતમાં જ્યારથી રામ મંદિર અંગેનો ચુકાદો આવ્યો છે ત્યારથી વાદ વિવાદ ચાલુ થઈ ગયા છે. ક્યાંકને કયાંક આમાં ...

Read moreDetails

370 અયોધ્યા બાદ મોદી સરકાર સુપ્રીમકોર્ટ 2020માં આ મોટા મુદ્દાઓ પર કરશે કામ! જાણો!

2019માં ઘણા નાના મોટા નિર્ણયો લેવામાં આવ્યા તેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તો કેટલાક મોદી સરકાર દ્વારા. કેટલાક નિર્ણયો બેકફાયર પણ ...

Read moreDetails

અયોધ્યા રામમંદિરનો ઐતિહાસિક ચુકાદો! સાથે જાણો શું હતો 2010નો ચુકાદો કેમ પડકારવામાં આવ્યો હતો.

દેશની સર્વોચ્ચ અદાલતમાં છેલ્લા ઘણા સમયથી રામ જન્મભૂમિ અયોધ્યા મામલે સુનાવણી થઈ રહી હતી. અને આજે એટલે કે તા 9 ...

Read moreDetails

અયોધ્યા માં નવાજુનીના એંધાણ! ભગવાન રામનો વનવાસ પૂર્ણ થવાના આરે!?? જાણો!

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની સુનાવણી ચાલી રહી છે. જે સુનાવણી બંને પક્ષકારોને સાંભળ્યા બાદ 17 ઓક્ટોબરના રોજ પૂર્ણ થઇ શકે ...

Read moreDetails

ભાજપના સાંસદે કોંગ્રેસ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રીને ભારતરત્ન આપવાની માંગણી કરી..

ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી ફરી એકવાર વિવાદમાં પડ્યા છે સુબ્રમણ્યમ સ્વામી અને કોન્ટ્રવરસી જાણે એક સિક્કાની બે ...

Read moreDetails

સુબ્રમણ્યમ સ્વામીએ ફરી છેડ્યો વિવાદનો મધપૂડો, રામમંદિર અને અમદાવાદ માટે કરી આવી માંગણી!!

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠનેતા સુબ્રમણ્યમ સ્વામી અમદાવાદની ઊડતી મુલાકાતે હતા અને આ દરમિયાન સુબ્રમણ્યમ સ્વામીએ  વિવાદનો મધપૂડો છેડ્યો છે. આમતો સ્વામી ...

Read moreDetails