Tag: rahul gandhi

ભારતીય જનતા પાર્ટી રામમંદિર નિર્માણ નઈ પરંતુ રામમંદિર બનાવવાના બહાને સત્તા મેળવવા માંગે છે : જગદગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી

ભારતીય જનતા પાર્ટી રામમંદિર બનાવવા નથી ઇચ્છતી પરંતુ બીજેપીનો ઉદ્દેશ રામમંદિરના નામે સત્તા હાંસલ કરવાનો છે: દ્વારિકા પીઠ શંકરાચાર્ય જગદગુરુ ...

Read moreDetails

માયાવતીએ ભારતીય જનતા પાર્ટીને જનવિરોધી, અભિમાની અને નિરંકુશ પાર્ટી કહી

બહુજન સમાજ પાર્ટી અધ્યક્ષ માયાવતી એ કહ્યું કે, ચુંટણીમાં બહુજન સમાજ પાર્ટીએ ભાજપ વિરુદ્ધ એક કારગર રણનીતિ બનાવવી પડશે, આ ...

Read moreDetails

લોકસભામાં રાહુલ ગાંધીએ ભાજપ અને પીએમ મોદીની કરી બોલતી બંધ અને બતાવ્યો અરીસો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારની જનવિરોધી નીતિઓની ટીકા કરી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા દરમિયાન લોકસભામાં ...

Read moreDetails

આરટીઆઈ – આદર્શ ગ્રામ યોજના હેઠળ ખુદ પ્રધાનમંત્રી મોદીના ગામ આદર્શ નથી!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સાંસદ આદર્શ ગ્રામ યોજનાનો ઢોલ નગારા વગાડીને પ્રચાર પ્રસાર કર્યો હતો તે યોજના અંતર્ગત ખુદ વડાપ્રધાન ...

Read moreDetails

રાહુલ ગાંધીએ મોદી સરકારની કાઢી ઝાટકણી અને કરી આકરી ટીકા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉતર્યા આરટીઆઇ એક્ટના બચાવમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારની ઝાટકણી કાઢી અને આકરી ટીકા કરતા જણાવ્યું ...

Read moreDetails

રાહુલ ગાંધીએ લખ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર, અને ઉઠાવ્યો આ મહત્વનો મુદ્દો

રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર કોંગ્રેસને મહિલા વિરોધી પાર્ટી ગણાવવા માટે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા અને આકરા પ્રહાર ...

Read moreDetails

પીએમ નરેન્દ્ર મોદીની વાણી વડાપ્રધાન પદની ગરિમાને લાંછન લગાડે તેવી : કોંગ્રેસ પ્રવક્તા

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પીએમ મોદી ની ઝાટકણી કાઢતાં પીએમ મોદીને જૂઠ્ઠાઓના સરાદાર અને ધૃતરાષ્ટ્ર ગણાવ્યા હતા. પીએમ મોદી પર ...

Read moreDetails

મારા પિતા ભારત દેશની સેવા માટે જીવ્યા અને મૃત્યુ પામ્યા, કોઈ “સેક્રેડ ગેમ” તે હકીકત બદલી શકશે નહિ : રાહુલ ગાંધી

રાહુલ ગાંધી એ આપ્યું નિવેદન નેટફ્લિક્ષની વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સ દ્વારા ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી પર 'અપમાનજનક' ભાષા અને ...

Read moreDetails

સ્વચ્છ ટ્વિટર અભિયાનમાં દેશ વિદેશના નેતા, અભિનેતા અને સેલીબ્રીટીની ખુલ્લી પડી પોલ

ટ્વિટર દ્વારા સાત કરોડ જેટલા ફોલોવર્સ સસ્પેન્ડ કરાયા માઈક્રો બ્લોગીંગ સાઈટ ટ્વિટર દ્વારા સાત કરોડ જેટલા ફોલોવર્સ સસ્પેન્ડ કરાયા  ઇનએક્ટિવ, બ્લોક ...

Read moreDetails

સૌરાષ્ટ્ર દક્ષિણમાં મેઘતાંડવ, ૧૦૦ ગામ સંપર્ક વિહોણા ૨૨ લોકોના મોત, મુખ્યમંત્રી રથયાત્રાની વ્યવસ્થામાં વ્યસ્ત!

સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા તાંડવ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રને બાનમાં લીધું હોય એમ જળબંબાકાર થઇ ગયું ...

Read moreDetails
Page 12 of 13 1 11 12 13