Tag: election

૧૪ વર્ષના વનવાસ બાદ બેલ્લારી લોકસભા સીટ પર કોંગ્રેસની ઘરવાપસી, વાંચો રોચક તથ્ય

૧૪ વર્ષના વનવાસ બાદ બેલ્લારી લોકસભા સીટ પર કોંગ્રેસનો કબ્જો કોંગ્રેસે ૧૪ વર્ષ બાદ ફરી કર્ણાટકની બેલ્લારી સીટ પર જીત ...

Read moreDetails

WhatsApp પર કોંગ્રેસ પક્ષના સ્ટીકર્સ મચાવી રહ્યા છે ધૂમ…

WhatsApp પર કોંગ્રેસ પક્ષના સ્ટીકર્સ મચાવી રહ્યા છે ધૂમ. મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને જવાહરલાલ નેહરુ થી માંડીને રાહુલ ગાંધી ...

Read moreDetails

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ જીતી શકે છે ગુજરાતમાં ૨૬ માંથી ૧૬ બેઠકો

આમ તો ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ જેટલી સીટ જીતશે એટલો નફો એટલો વકરો કહેવાત પરંતુ હવે ૨૦૧૭ ની ...

Read moreDetails

હાર્દિક પટેલનો હુંકાર સરકારથી જે થાય એ કરીલે મારાથી જે થશે એ હું કરી લઈશ

વિસનગર કોર્ટે રાયોટિંગ કેસમાં હાર્દિક પટેલ ને દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકાર્યા બાદ હાર્દિક પટેલે જમીન અરજી કરતા જામીન ...

Read moreDetails

મધ્યપ્રદેશમાં ભાજપને જબરદસ્ત ઝટકો, પંચમઢી પરિષદની ચુંટણીમાં ભાજપના સુપડા સાફ, ૭ માંથી ૬ સીટ કોંગ્રેસે કરી કબ્જે ભાજપને ૧ થી સંતોષ માનવો પડ્યો.

મધ્યપ્રદેશમાં વિધાનસભા ચુંટણી નજીક છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે એક પછી એક માઠા સમાચાર આવતા જાય છે. પંચમઢી છાવણી ...

Read moreDetails

માયાવતીએ ભારતીય જનતા પાર્ટીને જનવિરોધી, અભિમાની અને નિરંકુશ પાર્ટી કહી

બહુજન સમાજ પાર્ટી અધ્યક્ષ માયાવતી એ કહ્યું કે, ચુંટણીમાં બહુજન સમાજ પાર્ટીએ ભાજપ વિરુદ્ધ એક કારગર રણનીતિ બનાવવી પડશે, આ ...

Read moreDetails

સુબ્રમણ્યમ સ્વામીએ ફરી છેડ્યો વિવાદનો મધપૂડો, રામમંદિર અને અમદાવાદ માટે કરી આવી માંગણી!!

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠનેતા સુબ્રમણ્યમ સ્વામી અમદાવાદની ઊડતી મુલાકાતે હતા અને આ દરમિયાન સુબ્રમણ્યમ સ્વામીએ  વિવાદનો મધપૂડો છેડ્યો છે. આમતો સ્વામી ...

Read moreDetails

શંકરસિંહ બાપુએ કરી મોટી જાહેરાત અને પુત્ર મહેન્દ્રસિંહને આપ્યું એક સપ્તાહનું અલ્ટીમેટમ

શંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહ ભાજપ માં જોડતા બાપુએ આપ્યું અલ્ટીમેટમ લોકસભાની ચુંટણીમાં ફરી 26 સીટ જીતવાના ઈરાદા સાથે ભાજપે પહેલા ...

Read moreDetails

ગુજરાતના રાજકારણમાં આવ્યો ભૂકંપ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર જોડાયા ભાજપમાં

ગુજરાતના રાજકારણમાં ભૂકંપ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના ધારાસભ્ય રહી ચુકેલા મહેન્દ્રસિંહ વાઘેલા અષાઢી બીજ રથયાત્રાના દિવસે જ ભાજપમાં ...

Read moreDetails

ભ્રષ્ટ્રાચારના કેસમાં નવાઝ શરીફને ૧૦ વર્ષ અને પુત્રી મરીયમ નવાઝને ૭ વર્ષની કેદ સાથે જંગી રકમનો દંડ ફટકારતી પાકિસ્તાની કોર્ટ

ભૂતપૂર્વ પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરિફ, તેમની પુત્રી મરીયમ નવાઝ અને જમાઈ કેપ્ટન સફદરને હાઈ પ્રોફાઈલ ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવવામાં ...

Read moreDetails
Page 2 of 3 1 2 3