Tag: ગુજરાતી ન્યૂઝ

ગુરુવાર આ 5માંથી કોઈ એક ઉપાય કરો, ચમકી ઉઠશે ભાગ્ય! ધન સુખ સંપત્તિ મળશે અપાર!

શાસ્ત્રો અનુસાર ગુરુવાર નો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે કેટલાક ખૂબ જ સરળ ઉપાય કરવાથી તમે ભગવાન વિષ્ણુની ...

Read moreDetails

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ થયાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને નતમસ્તક!? કહ્યું અમને મંજુર!

આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા સેનામાં ભરતીની 'અગ્નિપથ યોજના' પર પાર્ટીના વલણમાં ફેરફારની જાહેરાત કરી ...

Read moreDetails

India ને Hindia ન બનાવો! અમિત શાહ સામે મુખ્યમંત્રીએ બાંયો ચડાઈ!

હિન્દી દિવસ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ કહ્યું કે હિન્દી ભાષા તમામ ભાષાઓની મિત્ર છે અને હરીફ નથી. તમિલનાડુના ...

Read moreDetails

કેજરીવાલ એ ગુજરાતમાં મફત મફતની લ્હાણી કરી અને દિલ્લીમાં લોકોને માંગતા કરી દીધા!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ ની પાર્ટી આમ આદમી પાર્ટી પણ ઝંપલાવવા જઈ રહી છે. જેના કારણે કેજરીવાલ ના ગુજરાતમાં ...

Read moreDetails

ધારાસભ્ય ના પુત્રને બળાત્કારના આરોપો વચ્ચે પાર્ટીમાંથી કાઢી મુક્યો! બેસાડ્યો દાખલો!

હાલમાં રાજકારણ એટલું સખત થઈ ગયું છે કે રાજકીય પાર્ટીઓ પોતાની આબરૂ ના જાય એટલર આરોપીઓને પણ સાચવે છે.અને પૂરતું ...

Read moreDetails

મોદી શાહ સામે પડ્યા તેમના જ નેતા અને પૂર્વ સાંસદ! નિવેદન બાદ દેશમાં ગરમાયું રાજકારણ

ભાજપના નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના એક ટ્વીટમાં મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ...

Read moreDetails

શનિદેવ માર્ગી બની રચી રહ્યા છે મહાપુરુષ રાજ યોગ! આ રાશિઓને થશે શુભાશુભ અસર!

વૈદિક જ્યોતિષ અનુસાર શનિદેવ મકર રાશિમાં સંક્રમણ કરવા જઈ રહ્યા છે. શનિદેવનો માર્ગ હોવાથી આ 3 રાશિઓ માટે ફાયદાકારક સાબિત ...

Read moreDetails

બુધ દેવ થયાં વક્રી! હવે આ 5 રાશિઓ માટે સપ્ટેમ્બર મહિનો કરાવશે ધનવર્ષા!

બુદ્ધિ, જ્ઞાન અને ધન પ્રદાન કરનાર બુધ ગ્રહની વક્ર ગતિ કેટલીક રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. 10 સપ્ટેમ્બરથી, ...

Read moreDetails

રાજકારણ ગરમાયું! મચ્યું રમખાણ! ભાજપ આમ આદમી પાર્ટી આમને સમને!

દિલ્લી અને પંજાબમાં સત્તા કબ્જે કર્યા બાદ આમ આદમી પાર્ટી ની નજર ગુજરાત પર છે. અને એટલે જ દિલ્લીના મુખ્યમંત્રી ...

Read moreDetails

હથેળી માં આ સ્થાન ઉચ્ચ હોય તો લક્ષ્મીજીની વિશેષ કૃપા રહે છે! વ્યક્તિ બને છે ધનવાન.

હસ્તરેખાશાસ્ત્રમાં શુક્ર અને ગુરુ પર્વતને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે અને એવું માનવામાં આવે છે કે જે લોકોની હથેળી માં ...

Read moreDetails
Page 19 of 22 1 18 19 20 22