Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home Gujarat Ahmedabad

હાર્દિકે ભર્યો ફરી આંદોલનનો હુંકાર. જાણો કેમ અને કોના માટે કરશે આંદોલન !

jansad by jansad
February 4, 2019
in Ahmedabad, Gujarat, Politics
0
આંદોલન

ફોટો: સોશિયલ મીડિયા

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

હાર્દિક પટેલ સવર્ણ અનામત માટે લડત લડ્યા અને આખરે કેન્દ્ર સરકારને સાવર્ણોને 10% અનામત આપવી પડી જે પાટીદાર અનામત આંદોલન અને તેમાં ભાગીદાર થયેલા નેતાઓને આભારી છે.

આંદોલન

પાટીદાર અનામત આંદોલનથી યુવાન ક્રાંતિકારી નેતા તરીકે હાર્દિક પટેલ ઉભરી આવ્યા છે. હાર્દિક પટેલે આજના યુવાનોમાં આંદોલન ની ક્રાંતિ ભરી છે અને તેમને પોતાના હક માટે લડત લડતા કર્યા છે.

આંદોલન

હાર્દિક પટેલ પર સરકાર બાજ નજર રાખીને બેઠી છે પરંતુ હાર્દિક તમામ ચિંતાઓ નેવે મૂકીને યુવાનો ના હક હિતોની લડાઈ લડવા સજ્જ થઈ ગયો છે. હાર્દિક ક્યારેક ખેડૂતોના મુદ્દે તો ક્યારેક યુવાનોના મુદ્દે સરકારને ઘેરે છે.

આંદોલન

હાર્દિક પટેલે ફરીથી આંદોલન નો હુંકાર ભર્યો છે અને કહ્યું કે, સામાજિક ન્યાય માટે લડત લડત યુવાનો પાર પોલીસ દમન થયું છે તેના વિરોધમાં અને ખોટા કેસો પાછા ખેંચવા માટે ફરીથી જનસભાનું આયોજન કરવામાં આવશે અને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

આંદોલન

વધુમાં હાર્દિકે જણાવ્યું કે, સામાજિક ન્યાયની માંગ સાથે થયેલા આંદોલન માં નિર્દોષ યુવાનો પર ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા ખોટા કેસો પાછા લેવાની મંગ સાથે બહુજ જલ્દીથી એતિહાસિક જનસભાનું આયોજન કરવામાં આવશે. યુવાનો દેશનું ભવિષ્ય છે.

આંદોલન

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે હાર્દિક પટેલે અમદાવાદ પૂર્વ લોકસભા મતવિસ્તારમાં યુવાનો આંદોલનકારીઓ સાથે નાની ખાટલા મિટિંગ યોજી હતી અને આગળ શું કરવું અને કેવીરીતે કરવું તેની યોજના ઘડી કાઢવામાં આવી હતી.

આંદોલન

ફોલોનું બટન દબાવીને અમારા આર્ટિકલ્સ ને ફોલો કરીને જાણતા રહો લેટેસ્ટ ચર્ચામાં રહેલી ખબરો… ભૂલતા નહીં હોં.. ફોલો કરજો પાછા… ફરી મળીએ એક નવી ચટપટી ખબર સાથે.

Tags: Aandolanhardik pateljansadpatidarPatidar Ananmat Andolanઆંદોલનજનસદપાટીદાર અનામત આંદોલનહાર્દિક પટેલ
Previous Post

રાહુલ ગાંધી આવશે આ તારીખે ગુજરાત અને આ સીટ પર સભા સંબોધી ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે.

Next Post

તો શું કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ની છબી બગાડવાનું ષડયંત્ર થઈ રહ્યું છે? જાણો કેમ?

jansad

jansad

Next Post
અમિત ચાવડા

તો શું કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ની છબી બગાડવાનું ષડયંત્ર થઈ રહ્યું છે? જાણો કેમ?

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.