Gujarat
-
અમદાવાદ જીલ્લામાં વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરવામાં આવી
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના નાનોદરા પ્રા.આ.કેન્દ્ર ખાતે વિશ્વ જન સ્થિરતા ખવાડીયાની ઉજવણી અંતર્ગત અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિહ ચૌહાણના પ્રમુખ…
Read More » -
સૌરાષ્ટ્ર દક્ષિણમાં મેઘતાંડવ, ૧૦૦ ગામ સંપર્ક વિહોણા ૨૨ લોકોના મોત, મુખ્યમંત્રી રથયાત્રાની વ્યવસ્થામાં વ્યસ્ત!
સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા તાંડવ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રને બાનમાં લીધું હોય એમ જળબંબાકાર થઇ ગયું…
Read More » -
વિપક્ષનેતા પરેશ ધાનાણીનું મોટું નિવેદન, કોંગ્રેસ સાથે છેડો ફાડીને પસ્તાયેલા કાર્યકરો માટે ‘ઘરવાપસી’ શરુ કરવામાં આવશે!!
વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉત્કૃષ્ટ દેખાવ બાદ ગુજરાત કોંગ્રેસની ધુરા બે યુવાન નેતાઓના હાથમાં આપીને રાહુલ ગાંધીએ સંકેત આપ્યા હતા…
Read More » -
અમદાવાદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્રારા પત્રકારોનો વર્કશોપ યોજાયો, બાળકોને ઓરી- રુબેલાની રસીથી રક્ષીત કરાવવા વાલીઓને અનુરોધ કરતા ડી.ડી.ઓ. અરુણ મહેશ બાબુ
અમદાવાદ જિલ્લા પચાયતના જિલ્લા વિકાસ અધીકારી અરુણ મહેશ બાબુ એ પત્રકારો ને જાણકારી આપતા જણાવ્યુ હતુ કે ઓરી અને રુબેલા…
Read More » -
ગુજરાતમાં ૨૦મી જુલાઈથી ટ્રકના પૈડા થંભી જશે
અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશને ૨૦મી જુલાઈથી ટ્રક જ્યાં હોય ત્યા રોકીને બંધમાં સમર્થન આપવાની જાહેરાત…
Read More » -
દક્ષીણ ગુજરાતમાં મુશળધાર વરસાદ, નદીઓ બે કાંઠે વહી રહી છે ડેમ થયા ઓવર ફલો
છેલ્લા ઘણા સમયથી દક્ષીણ ગુજરાતમાં મુશળધાર વરસાદ વર્ષી રહ્યો છે નદીઓ ગાંડીતુર બનીને બંને કાંઠે વહી રહી છે અને લગભગ…
Read More » -
રાહુલ ગાંધીના ડ્રીમ પ્રોજેક્ટ “શક્તિ” નો ગુજરાતમાં શુભારંભ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષનેતા પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં થયો શુભારંભ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધીના ડ્રીમ પ્રોજેક્ટ “શક્તિ” નો ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષનેતા પરેશ ધાનાણી અને…
Read More » -
ખેડૂતોના દેવા માફ નહિ થાય તો ગામડે ગામડે અંદોલન કરવામાં આવશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કિસાન અંદોલનના આપ્યા એંધાણ
ખેડૂતોના દેવા માફ નહિ થાય તો ગામડે ગામડે અંદોલન કરવામાં આવશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ…
Read More » -
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે રાહુલ ગાંધી, રથયાત્રામાં પણ હાજરી આપી શકે છે કોંગ્રેસ અધ્યક્ષ
અમદાવાદમાં આગામી તારીખ ૧૪ જૂલાઇના રોજ જગન્નાથ મંદિરની રથયાત્રા છે ત્યારે આ રથયાત્રાના દર્શન કરવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી…
Read More » -
રાહુલ ગાંધીએ અમિત શાહની પ્રશંશા કરીને આપ્યા અભિનંદન
ભારતીય રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ શુક્રવારે ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અમિત શાહને અભિનંદન આપતા કહ્યું કે, જે ડીમોનેટાઈઝેશને લાખો ભારતીયોની…
Read More »