પોલીસ સમક્ષ કરાયેલી કબૂલાતનો વીડિયો પુરાવા તરીકે માન્ય રાખી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ દરેક વ્યક્તિના હક અધિકારોની રક્ષક છે. સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વના ચુકાદામાં વ્યક્તિઓના હક ને સુરક્ષિત કરતું અવલોકન કર્યું છે, સુપ્રીમ કોર્ટ એ જણાવ્યું કે પોલીસ કસ્ટડીમાં આપવામાં…

jansad

જામીન આપવા માટે નાણાં જમા કરાવવાની શરત ન રાખી શકાય: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ એ ઝારખંડ હાઈકોર્ટ દ્વારા પસાર કરાયેલા શરતી જામીન આદેશોને રદ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે અદાલતો નિયમિત અથવા આગોતરા જામીન મંજૂર કરે, ત્યારે તેને કોઈપણ રકમ જમા કરાવવાની…

jansad

‘ભાઈ’ કે ‘કુમાર’ ની કલેરિકલ ભૂલ માટે વિદ્યાર્થીને જવાબદાર ન ઠેરવી શકાય: ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઠરાવ્યું કે, જન્મનું પ્રમાણપત્ર એ ઉચ્ચ પુરાવાકીય મૂલ્ય ધરાવતો વૈધાનિક દસ્તાવેજ છે અને માત્ર ટેકનિકલ કારણોસર શૈક્ષણિક રેકોર્ડમાં સુધારાની વિનંતીને નકારી શકાય નહીં.જસ્ટિસ હેમંત એમ. પ્રચ્છકની અદાલતે…

jansad

પત્ની પાસે LL.B ની ડિગ્રી હોય તો પણ ભરણપોષણ આપવું પડે: ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભારણ પોષણ બાબતે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું કે, છૂટાછેડા લીધેલ પત્ની પાસે માત્ર LL.B ની ડિગ્રી હોવાને કારણે તેને ભરણપોષણ…

jansad

સંમતિથી છૂટાછેડાના કિસ્સામાં સમાધાન થયા પછી સંમતિ પાછી ખેંચી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ

કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા મધ્યસ્થી સમાધાન (mediation settlement) માંથી પાછળ હટવાનો પ્રયાસ કરવા બદલ પત્નીની આકરી ટીકા કરતા સુપ્રીમ કોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું કે, જીવનસાથી કાયદેસર રીતે પરસ્પર સંમતિથી…

jansad

થઈ જાઓ તૈયાર સૂર્ય અને શનિ બનાવશે મહા શક્તિશાળી યોગ! ત્રણ રાશિના લોકોના થશે દરેક સપના પુરા!

૬ ફેબ્રુઆરીના રોજ સૂર્ય શનિ દ્વિદશા યોગ બની રહ્યા છે. જે નભમંડળની કેટલીક રાશિઓ માટે ઉત્તમ સમય લઈને આવી રહ્યા છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્ય શનિનો સંબંધ પિતા પુત્રનો છે. હિન્દૂ…

jansad

શનિદેવ ની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બુધની ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોને કરીદેશે માલામાલ!

હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ  વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહ સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને…

jansad

બની રહ્યો છે દુર્લભ મહાલક્ષ્મી રાજયોગ! ત્રણ રાશિના લોકો પર લક્ષ્મીજી ચાર હાથે કરશે ધનવર્ષા!

૮ ફેબ્રુઆરીએ મિથુન રાશિમાં મહાલક્ષ્મી રાજયોગની રચના થઈ રહી છે.  ચંદ્ર મંગળ સાથે યુતિ કરવા જઈ રહ્યા છે. હાલ મંગળ મિથુન રાશિમાં બિરાજમાન છે અને આગામી ૮ ફેબ્રુઆરીએ સવારે ૬:૨૦ વાગ્યે ચંદ્રદેવ…

jansad

દેવતાઓના ગુરુ થશે માર્ગી! ત્રણ રાશિના લોકો માટે શાનદાર સમય! ચારે બાજુથી આવશે શુભ સમાચાર!

આજે ૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ ગુરુ મહારાજ માર્ગી થશે.  જેના કારણે કેટલીક રાશિઓના ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.  ઉપરાંત, આ રાશિના જાતકો કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ મેળવી શકે છે હિન્દૂ વિધિવિધાન,…

jansad

શુક્ર કરશે શનિદેવના નક્ષત્રમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકો પર કરશે અઢળક ધનવર્ષા!

હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ  વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહ સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને…

jansad