Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home Gujarat

ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ગુજરાતમાં કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યા

jansad by jansad
July 17, 2018
in Gujarat
0
ગુજરાત કોંગ્રેસ

ગુજરાત કોંગ્રેસ

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારો – પ્રજા માટે રાહત કાર્ય કંટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવી. ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે હાજારો પરિવાર અસર પામ્યા છે. શ્રમિકો, ખાસ કરીને રોજનું રોજ કમાતા પરિવારો-બાળકો, મહિલાઓ મુશ્કેલીઓમાં મુકાયા છે ત્યારે ગુજરાતની પ્રજાને રાહત મળે તે માટે ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા રાહત કાર્ય કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે.

સરકારની લાપરવાહી અને નિષ્ફળતાનો ભોગ જનતા બની રહી છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે ગુજરાતની પ્રજાની જાન-માલ હાનિનો ભોગ બની રહી છે. સતત પડેલા વરસાદને લીધે રાજ્યમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. સેંકડો લોકો પાણી વચ્ચે ફસાઈ ગયા છે. ભારે વરસાદને પગલે ખેતરો ધોવાઇ ગયા છે. ખેડૂતોને કરોડોના નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. અનેક ગામો બેટમાં ફેરવાઈ જતા જનજીવન ઠપ થઇ ગયું છે. સરકારની સદંતર લાપરવાહી અને નિષ્ફળતાને લીધે ગુજરાતની પ્રજા અતીવરસાદની પરિસ્થિતિનો ભોગ બની રહી છે અિત ભારે વરસાદની આગાહી હોવા છતા, રાજ્ય સરકાર દ્વારા કોઈ જ આગોતરી વ્યવસ્થા કરવામાં આવી નહિ. અને  પરીરણામે  રાજ્યના ૨૮ લોકોના જાન, સરકારની બેપરવાહીને કારણે હોમાઈ ગયા.

સમગ્ર ગુજરાતમાં શરુ કરવામાં આવ્યા કંટ્રોલ રૂમ

સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં પ્રજાને આવી ભારે વરસાદની પરિસ્થિતિમાં જરૂરી સહાયતા કરવામાં હમેશા પ્રજાની પડખે રહેવાની ભાવના સાથે ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા અસરગ્રસ્તોને સહાય કરવા માટે તાકીદે વ્યવસ્થા કરવામાં આવી છે. અને રાજકોટ, સુરત, અમદાવાદ ખાતે કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યા છે.

Previous Post

ગુજરાત સરકારની કર્મચારીઓને ભેટ, કર્યો પગાર વધારો ૭૦૦૦ જેટલા કર્મચારીઓને મળશે લાભ

Next Post

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને ફરીથી લખ્યો પત્ર, વ્યક્ત કરી નારાજગી

jansad

jansad

Next Post
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને ફરીથી લખ્યો પત્ર, વ્યક્ત કરી નારાજગી

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને ફરીથી લખ્યો પત્ર, વ્યક્ત કરી નારાજગી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.