India
-
ચાર વર્ષમાં મોદી સરકારે વસુલ્યો કોંગ્રેસ સરકાર કરતા વધારે ટેક્ષ! વાંચો રવીશ કુમારનું રસપ્રદ વિશ્લેષણ
મોદી સરકારે તેમના ચાર વર્ષના શાસન દરમિયાન દસ વર્ષના યુપીએ સરકારના શાસન કરતા વધારે એક્સાઇઝ ડ્યુટી પેટ્રોલ ડીઝલ દ્વારા જનતા…
Read More » -
રાહુલ ગાંધીએ મોદી સરકારને નોટબંધી અને રાફેલ સોદા મુદ્દે ઘેરીને લગાવ્યા ગંભીર આરોપ
નોટબંધી અને રાફેલ સોદા પર ગુરુવારે એ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર હુમલો કરતા…
Read More » -
દિનદયાલ ઉપાધ્યાયના નામે ૨૦,૦૦૦ કરોડનો ઘોટાળો કરવામાં આવ્યો : કોંગ્રેસ નેતા જયરામ રમેશ
ગુજરતની વીજળી કંપનીઓએ બેંકોના હજારો કરોડ ડૂબાડયા, RBI એ કડકાઈ વાપરી તો બચાવમાં ઉતરી મોદી સરકાર. કોંગ્રેસ નેતા જયરામ રમેશે…
Read More » -
મનમોહનસિંહ તરફથી વડાપ્રધાન મોદીને મળ્યો કડક સંદેશો
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે કે, પંડિત જવાહરલાલ નહેરુ માત્ર કોંગ્રેસના જ નથી, પરંતુ…
Read More » -
બીજેપી નેતાએ દલીત આરક્ષણનો કર્યો વિરોધ અને સવર્ણોને આર્થીક આધાર પર આરક્ષણ ને કર્યું સમર્થન
બીજેપી નેતા સીપી ઠાકુરે દલીત આરક્ષણનો કર્યો વિરોધ અને સવર્ણોને આર્થીક આધાર પર આરક્ષણ ને કર્યું સમર્થન ભાજપના વરિષ્ઠ નેતા સી.પી.…
Read More » -
કેમ કોંગ્રેસને સમર્થન આપી સરકાર બનાવવા માટે તૈયાર થઈ ગયા હતા અટલ બિહારી વાજપેયી?
કોંગ્રેસની સરકારને સમર્થન આપવા માટે તૈયાર થઈ ગયા હતા અટલ બિહારી વાજપેયી, પણ એક શરત સાથે. એ રાજનૈતિક અસ્થિરતાઓનો સમય…
Read More » -
આ પ્રધાનમંત્રીની લીડરશિપમાં ભારતે કરી સૌથી વધારે ઝડપી પ્રગતી, અત્યાર સુંધી રેકોર્ડ તૂટ્યો નથી.
આઝાદી પછી જોવા જઈએ તો સૌથી વધારે 10.2 ટકા આર્થિક વૃદ્ધિ દર 1988-89 માં રહ્યો હતો, તે વખતે રાજીવ ગાંધી…
Read More » -
અટલ બિહારી વાજપેયી જેવી તાકાત આજના કોઈ નેતામાં નથી તેમણે નિખાલસતા પૂર્વક કબુલ્યું હતું કે રાજીવ ગાંધીના કારણે આજે હું જીવી રહ્યો છું.
જયારે અટલ બિહારી વાજપેયી એ કહ્યું કે આજે હું જીવું છું તો રાજીવ ગાંધીના કારણે અટલ બિહારી વાજપેયી જેવી તાકાત…
Read More » -
કેમ ભારત દેશની આઝાદી ૧૫મી ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવી? કેમ અડધી રાત્રે આઝાદી આપવામાં આવી?
૧૯૪૭ની એ મધ્યરાત્રી એ એતિહાસિક દિવસ જયારે આપણો દેશ આઝાદ થયો. ૧૪ ઓગસ્ટની મધ્યરાત્રી અને ૧૫મી ઓગસ્ટની પરોઢ (આમ જોવા…
Read More »
