Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home Politics

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે પ્રધાનમંત્રી મોદી રાફેલ સોદાની હકીકત જાણે છે પણ જવાબ નઈ આપે!

jansad by jansad
July 24, 2018
in Politics
0
Photo: Amul

Photo: Amul

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે ખાલી પ્રધાનમંત્રી મોદી જ રાફેલ સોદાની હકીકત જાણે છે પણ જવાબ નઈ આપે. રાફેલ લડાયક વિમાન સોદામાં અનિયમિતતાઓને લઈને મોદી સરકાર વિરુદ્ધ આક્રમકતા બતાવતા ગાંધીએ એકવાર ફરી આ મુદ્દે પીએમ નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કર્યો છે.

Since 2014, India has had 4 revolving Raksha Mantris.

Now we know why. It gave the PM space to personally re-negotiate RAFALE with the French.

India has had 4 “RAFALE Mantris”. But, none of them know what really transpired in France. Except the PM.

But he won’t speak! pic.twitter.com/exNkm9mn8T

— Rahul Gandhi (@RahulGandhi) July 24, 2018

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે, “વર્ષ 2014થી ભારતમાં 4 રિવોલવિંગ રક્ષા મંત્રી રહ્યા છે. આનું કારણ હવે આપણને સમજાયું આનાથી ખુદ પીએમ મોદીને ફ્રાન્સ સાથે રાફેલ સોદા મુદ્દે વાતચીત કરવાનો મોકો મળ્યો.”

એમણે આગળ લખ્યું કે, “ભારતમાં 4 રાફેલ મંત્રી રહ્યા છે, પ્રધાનમંત્રીને છોડીને એમના માંથી કોઈ પણ એ નથી જાણતા કે હકીકતમાં ફ્રાન્સમાં શું થયું હતું. પણ આના પર એ કોઈ જવાબ નઈ આપે.

Tags: BJPCongressLok SabhaModinarendra modiNirmala Sitharamanpmprivilege motionRafaleRafale dealrahul gandhitweettwitter
Previous Post

વહેલાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ જનસ્થિરતા પખવાડીયા સમાપન સમારંભ  યોજવામા આવ્યો

Next Post

પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને આપ્યું આવેદનપત્ર, પુર પીડિતોને તાત્કાલિક સહાય આપવા કર્યો અનુરોધ

jansad

jansad

Next Post
પરેશ ધાનાણી

પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને આપ્યું આવેદનપત્ર, પુર પીડિતોને તાત્કાલિક સહાય આપવા કર્યો અનુરોધ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.