Politics

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે પ્રધાનમંત્રી મોદી રાફેલ સોદાની હકીકત જાણે છે પણ જવાબ નઈ આપે!

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે ખાલી પ્રધાનમંત્રી મોદી જ રાફેલ સોદાની હકીકત જાણે છે પણ જવાબ નઈ આપે. રાફેલ લડાયક વિમાન સોદામાં અનિયમિતતાઓને લઈને મોદી સરકાર વિરુદ્ધ આક્રમકતા બતાવતા ગાંધીએ એકવાર ફરી આ મુદ્દે પીએમ નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કર્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે, “વર્ષ 2014થી ભારતમાં 4 રિવોલવિંગ રક્ષા મંત્રી રહ્યા છે. આનું કારણ હવે આપણને સમજાયું આનાથી ખુદ પીએમ મોદીને ફ્રાન્સ સાથે રાફેલ સોદા મુદ્દે વાતચીત કરવાનો મોકો મળ્યો.”

એમણે આગળ લખ્યું કે, “ભારતમાં 4 રાફેલ મંત્રી રહ્યા છે, પ્રધાનમંત્રીને છોડીને એમના માંથી કોઈ પણ એ નથી જાણતા કે હકીકતમાં ફ્રાન્સમાં શું થયું હતું. પણ આના પર એ કોઈ જવાબ નઈ આપે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!