Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home Sports

ઈંગ્લેન્ડ ટૂર પર વન ડે ટીમમાં સુરેશ રૈનાનો ટીમમાં સમાવેશ કર્યો

jansad by jansad
June 17, 2018
in Sports
0
ઈંગ્લેન્ડ ટૂર પર વન ડે ટીમમાં સુરેશ રૈનાનો ટીમમાં સમાવેશ કર્યો
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઈંગ્લેન્ડ ટૂર પર વન ડે ટીમમાં પસંદગી પામેલા અંબાતી રાયડૂ યો-યો ટેસ્ટમાં ફેઈલ થયા પછી ભારતીય પસંદગી સમિતિએ સુરેશ રૈનાનો ટીમમાં સમાવેશ કર્યો છે. ભારતીય ક્રિકેટ કનિદૈ લાકિઅ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પ્રેસ રીલિઝ કરીને આ જાણકારી આપી હતી. રાયડુની 3 મેચની વન ડે સીરિઝ માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. કનિદૈ લાકિઅ જોકે, તે યો-યો અકિલા ટેસ્ટમાં ફેઈલ થયો હતો. હવે તેની જગ્યાએ સુરેશ રૈનાને તક આપવામાં આવી છે. દિગ્ગજ ઓલરાઉન્ડર રૈનાને લગભગ 3 વર્ષ પછી ટીમ કનિદૈ લાકિઅ ઈન્ડિયામાં જગ્યા મળી છે. તેણે છેલ્લી વન ડે 25 ઓક્ટોબર, 2015ના રોજ સાઉથ આફ્રિકા અકીલા સામે મુંબઈમાં રમી હતી. જે પછીથી તે ટીમમાંથી બહાર થયો કનિદૈ લાકિઅ હતો. બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું,’પસંદગી સમિતિએ અંબાતી રાયડુના સ્થાને સુરેશ રૈનાને ઈંગ્લેન્ડ ટૂર પર જતી ભારતીય ટીમમાં જગ્યા આપી કનિદૈ લાકિઅ છે. આ નિર્ણય રાયડુના શુક્રવારે એનસીએમાં થયેલા ફિટનેસ ટેસ્ટ પછી લેવાયો હતો.’ રાયડુ યો-યો ટેસ્ટમાં ફેઈલ થયો તે ચોંકાવનારુ રહ્યું હતું. તેણે કનિદૈ લાકિઅ આઈપીએલની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 602 રન બનાવ્યાં હતાં. રાયડુ આ ટેસ્ટમાં 14 જ અંક મેળવી શક્યો હતો. જ્યારે ક્વોલિફાઈ માટે કનિદૈ લાકિઅ 16.1 અંક જોઈતાં હતાં. બીજી બાજુ વાઈસ કેપ્ટન રોહિત શર્મા રવિવારે યો-યો ટેસ્ટ આપશે. તેણે બીસીસીઆઈ પાસેથી 15 જૂનના રોજ આ ટેસ્ટમાં ગેરહાજર રહેવાની કનિદૈ લાકિઅ રજા લીધી હતી. સબા કરીમે જણાવ્યું હતું કે,’રોહિતે પર્સનલ કામ (એક ઘડિયાળ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રશિયામાં છે)ના કારણે તેણે અનુમતિ માગી હતી. એવો કોઈ નિયમ નથી જેના કારણે ખેલાડીઓને એક જ દિવસમાં ટેસ્ટ આપવી પડે.’ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, શ્રેયસ ઐય્યર, સુરેશ રૈના, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટ કીપર), દિનેશ કાર્તિક, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, સિદ્ધાર્થ કૌલ, ઉમેશ યાદવ

Previous Post

પ્રભાસની સાહો ફિલ્મ જોવા માટે ફિલ્મના ચાહકો ઉત્સુક

Next Post

૨૨ જૂન પછી સાણંદમાં આ વસ્તુનો ઉપયોગ કરવા પર ૨૦૦૦ નો દંડ થઈ શકે છે.

jansad

jansad

Next Post
૨૨ જૂન પછી સાણંદમાં આ વસ્તુનો ઉપયોગ કરવા પર ૨૦૦૦ નો દંડ થઈ શકે છે.

૨૨ જૂન પછી સાણંદમાં આ વસ્તુનો ઉપયોગ કરવા પર ૨૦૦૦ નો દંડ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.